Surat:ભાજપને મત આપનારને મૂરખ ગણાવતા ધાનાણીના નિવેદન અંગે સુરતની જનતાએ શું કહ્યું? https://ift.tt/eA8V8J

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારને મૂરખ ગણાવ્યા છે. આ નિવેદન અંગે સુરતની જનતાએ પોતાનો મત આપ્યો છે. આ અંગે સુરતના મેયર, કાઉન્સિલર સહિતના લોકોએ કહ્યું કે,ગુજરાતની જનતાને મૂરખ ગણાવનારને ઘરે બેસવાનો વારો છે.

July 20, 2021 at 06:49AM surat

<p>વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારને મૂરખ ગણાવ્યા છે. આ નિવેદન અંગે સુરતની જનતાએ પોતાનો મત આપ્યો છે. આ અંગે સુરતના મેયર, કાઉન્સિલર સહિતના લોકોએ કહ્યું કે,ગુજરાતની જનતાને મૂરખ ગણાવનારને ઘરે બેસવાનો વારો છે.</p>

from surat https://ift.tt/3kzngWr
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments