સુરત:ગજેરા બંધુની શાળાએ કોરોના નિયમનો કર્યો ભંગ, ધોરણ-6થી 8ના વર્ગો કર્યા શરૂ https://ift.tt/eA8V8J

સુરતની ગજેરા બંધુની શાળાએ કોરોના નિયમ નેવે મૂકીને શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરીને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા છે. વર્ગો વિદ્યાર્થીઓથી ભરી દેવામાં આવ્યા છે. સોશલ ડિસ્ટન્સનું પાલન ન કરાતું હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઇ. જિલ્લા શિક્ષણ વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. 

August 04, 2021 at 12:59AM surat

<p>સુરતની ગજેરા બંધુની શાળાએ કોરોના નિયમ નેવે મૂકીને શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરીને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા છે. વર્ગો વિદ્યાર્થીઓથી ભરી દેવામાં આવ્યા છે. સોશલ ડિસ્ટન્સનું પાલન ન કરાતું હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઇ. જિલ્લા શિક્ષણ વિભાગ નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે.&nbsp;</p>

from surat https://ift.tt/3jkAlRt
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments