વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય, ક્યારથી શરૂ કરાશે ઓફલાઈન શિક્ષણ? https://ift.tt/eA8V8J

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1લી સપ્ટેમ્બરથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલુ સત્ર 30 નવેમ્બર સુધી પુરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 15 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર 2022-23 શરૂ કરવાની જાહેરાત કરી છે. 

 
 
August 24, 2021 at 01:06AM surat

<p>વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1લી સપ્ટેમ્બરથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલુ સત્ર 30 નવેમ્બર સુધી પુરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 15 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર 2022-23 શરૂ કરવાની જાહેરાત કરી છે.&nbsp;</p> <div class="yj6qo">&nbsp;</div> <div class="adL">&nbsp;</div>

from surat https://ift.tt/3kmVlr0
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments