વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય, ક્યારથી શરૂ કરાશે ઓફલાઈન શિક્ષણ? https://ift.tt/eA8V8J
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1લી સપ્ટેમ્બરથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલુ સત્ર 30 નવેમ્બર સુધી પુરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 15 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર 2022-23 શરૂ કરવાની જાહેરાત કરી છે.
<p>વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1લી સપ્ટેમ્બરથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલુ સત્ર 30 નવેમ્બર સુધી પુરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 15 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર 2022-23 શરૂ કરવાની જાહેરાત કરી છે. </p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from surat https://ift.tt/3kmVlr0
https://ift.tt/eA8V8J {
0 Comments