સુરત:લિંબાયત અને વરાછા વિસ્તારમાં આજે પીવાનું પાણી નહીં મળે, જાણો શું છે કારણ? https://ift.tt/eA8V8J

સુરતના લિંબાયત અને વરાછા વિસ્તારમાં આજે પીવાનું પાણી નહીં મળે. મગોબ પાસે પાણીની લાઇન બદલવાના મામલે પાલિકાએ આજે પાણી કાપ મૂક્યો છે. લિંબાયત અને વરાછા વિસ્તારમાં 25 હજારથી વધુ ઘરોને આજે પીવાનું પાણી નહીં મળે. 

August 05, 2021 at 02:23AM surat

<p>સુરતના લિંબાયત અને વરાછા વિસ્તારમાં આજે પીવાનું પાણી નહીં મળે. મગોબ પાસે પાણીની લાઇન બદલવાના મામલે પાલિકાએ આજે પાણી કાપ મૂક્યો છે. લિંબાયત અને વરાછા વિસ્તારમાં 25 હજારથી વધુ ઘરોને આજે પીવાનું પાણી નહીં મળે.&nbsp;</p>

from surat https://ift.tt/3rS7lUY
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments