સુરત: રાંદેર-રામનગર વિસ્તારમાં સિટી બસે કારને ટક્કર મારી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં https://ift.tt/eA8V8J

સુરતના રાંદેર-રામનગર વિસ્તારમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. સતનામ સર્કલ પાસે ઓવર ટેક કરતી કારને બસે ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. બસના ડ્રાઇવરની લાપરવાહીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે

 
 
August 23, 2021 at 03:37AM surat

<p><span lang="GU">સુરતના રાંદેર-રામનગર વિસ્તારમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. સતનામ સર્કલ પાસે ઓવર ટેક કરતી કારને બસે ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. બસના ડ્રાઇવરની લાપરવાહીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે</span></p> <div class="yj6qo">&nbsp;</div> <div class="adL">&nbsp;</div>

from surat https://ift.tt/3DadWiN
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments