સુરત:બહાદુર યુવકની આજે કોઈ નથી પૂછી રહ્યું ખબર અંતર, લૂંટારુઓથી બચાવ્યા હતા લોકોને https://ift.tt/eA8V8J
સુરતના અનિલ ડાંગર નામના યુવકે અનેક લોકોના જીવ અને મુદ્દામાલ બચાવ્યા હતા. પરંતુ આ બહાદુર યુવકની ખબર અંતર પૂછવા માટે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. ભરુચ પાસે લૂંટારુઓએ બસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે લૂંટારુઓ સાથે બાથ ભીડીને અનિલ ડાંગરે લોકોના જીવ બચાવ્યા હતા.
<p>સુરતના અનિલ ડાંગર નામના યુવકે અનેક લોકોના જીવ અને મુદ્દામાલ બચાવ્યા હતા. પરંતુ આ બહાદુર યુવકની ખબર અંતર પૂછવા માટે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. ભરુચ પાસે લૂંટારુઓએ બસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે લૂંટારુઓ સાથે બાથ ભીડીને અનિલ ડાંગરે લોકોના જીવ બચાવ્યા હતા.</p>
from surat https://ift.tt/3ylcmae
https://ift.tt/eA8V8J {
0 Comments