સુરત:બહાદુર યુવકની આજે કોઈ નથી પૂછી રહ્યું ખબર અંતર, લૂંટારુઓથી બચાવ્યા હતા લોકોને https://ift.tt/eA8V8J

સુરતના અનિલ ડાંગર નામના યુવકે અનેક લોકોના જીવ અને મુદ્દામાલ બચાવ્યા હતા. પરંતુ આ બહાદુર યુવકની ખબર અંતર પૂછવા માટે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. ભરુચ પાસે લૂંટારુઓએ બસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે લૂંટારુઓ સાથે બાથ ભીડીને અનિલ ડાંગરે લોકોના જીવ બચાવ્યા હતા.

August 26, 2021 at 07:21AM surat

<p>સુરતના અનિલ ડાંગર નામના યુવકે અનેક લોકોના જીવ અને મુદ્દામાલ બચાવ્યા હતા. પરંતુ આ બહાદુર યુવકની ખબર અંતર પૂછવા માટે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. ભરુચ પાસે લૂંટારુઓએ બસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે લૂંટારુઓ સાથે બાથ ભીડીને અનિલ ડાંગરે લોકોના જીવ બચાવ્યા હતા.</p>

from surat https://ift.tt/3ylcmae
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments