સુરતઃ ભીંડાની ખેતી કરતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં,વીઘા દીઠ કેટલો થાય છે ખર્ચ? https://ift.tt/eA8V8J

સુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.

August 27, 2021 at 02:00AM surat

<p>સુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.</p>

from surat https://ift.tt/3yoYTy5
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments