સુરતઃ ભીંડાની ખેતી કરતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં,વીઘા દીઠ કેટલો થાય છે ખર્ચ? https://ift.tt/eA8V8J
સુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.
<p>સુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.</p>
from surat https://ift.tt/3yoYTy5
https://ift.tt/eA8V8J {
0 Comments