Surat: અજાણ્યા વાહનચાલકની અડફેટમાં માસૂમે ગુમાવ્યો જીવ, પરિવારે કર્યું આંખોનું દાન https://ift.tt/eA8V8J

સુરત(Surat)ના માસૂમના મૃત્યુ બાદ પરિવારે આંખોનું દાન કર્યું છે. સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. શોકમાં ડુબેલા પરિવારે માસૂમની આંખોને દાન કરી છે.

August 20, 2021 at 05:19AM surat

<p>સુરત(Surat)ના માસૂમના મૃત્યુ બાદ પરિવારે આંખોનું દાન કર્યું છે. સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. શોકમાં ડુબેલા પરિવારે માસૂમની આંખોને દાન કરી છે.</p>

from surat https://ift.tt/3gigT7g
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments