સુરત(Surat)ના માસૂમના મૃત્યુ બાદ પરિવારે આંખોનું દાન કર્યું છે. સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. શોકમાં ડુબેલા પરિવારે માસૂમની આંખોને દાન કરી છે.
<p>સુરત(Surat)ના માસૂમના મૃત્યુ બાદ પરિવારે આંખોનું દાન કર્યું છે. સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. શોકમાં ડુબેલા પરિવારે માસૂમની આંખોને દાન કરી છે.</p>
from surat https://ift.tt/3gigT7g
https://ift.tt/eA8V8J {
0 Comments