Surat: રિંગરોડ ઓવરબ્રિજનો ઉપરનો ભાગ રહેશે બંધ,ક્યારે શરૂ થશે વાહન વ્યવહાર?,જુઓ ગુજરાતી ન્યૂઝ https://ift.tt/eA8V8J
સુરત(Surat)ના રિંગરોડ ઓવરબ્રિજ(overbridge)નો ઉપરનો ભાગ બંધ રહેશે. રિંગરોડ અને બારડોલી રોડને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીના કારણે 21થી 29 ઓગસ્ટ દરમિયાન ઓવરબ્રિજનો ઉપરનો ભાગ બંધ રખાશે.
0 Comments