Surat મનપાના સફાઇ કામદારે અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, જુઓ વીડિયો https://ift.tt/eA8V8J
સુરત (Surat) મનપાના સફાઈ કામદારે (Sweeper) આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. એસએમસી આવાસમાં રહેતા ૩૫ વર્ષીય ગોપાલ સનાભાઈએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. તેઓ પત્ની અને ૩ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સફાઈ કામદાર ગોપાલે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઉધના પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
0 Comments