સુરત:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ખાસ વેક્સિનેશન હાથ ધરાયુ, 414 સ્થળે રસી કેન્દ્ર ઉભા કરાયા https://ift.tt/eA8V8J

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને સુરતમાં ખાસ વેક્સિનેશન હાથ ધરાયુ છે. 414 સ્થળે રસી કેન્દ્ર ઉભા કરાયા છે. જન્મદિવસ નિમિત્તે વધુમાં વધુ લોકોને રસીના ડોઝ મળે તેવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. રાત્રીના 12 વાગ્યાથી પાલિકા કમિશ્નર બંછાનીધી પાણીએ આ રસીકરણનની શરૂઆત કરાવી હતી. 

September 17, 2021 at 12:56AM surat

<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને સુરતમાં ખાસ વેક્સિનેશન હાથ ધરાયુ છે. 414 સ્થળે રસી કેન્દ્ર ઉભા કરાયા છે. જન્મદિવસ નિમિત્તે વધુમાં વધુ લોકોને રસીના ડોઝ મળે તેવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. રાત્રીના 12 વાગ્યાથી પાલિકા કમિશ્નર બંછાનીધી પાણીએ આ રસીકરણનની શરૂઆત કરાવી હતી.&nbsp;</p>

from surat https://ift.tt/3zhJsbA
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments