સુરત:મોટા વરાછાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો-સંતો વકર્યો વિવાદ, પોલીસ ફરિયાદ નોંધાઈ https://ift.tt/eA8V8J

સુરતના મોટા વરાછામાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો અને સંતો વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. 24 ભક્તો વિરુદ્ધ સંતોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને માર મારવાનો તથા હવનમાં ખલેલ પોહચાડવાનો આરોપ સંતોએ ભક્તો પર લગાવ્યો છે.

September 02, 2021 at 01:57AM surat

<p>સુરતના મોટા વરાછામાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો અને સંતો વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. 24 ભક્તો વિરુદ્ધ સંતોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને માર મારવાનો તથા હવનમાં ખલેલ પોહચાડવાનો આરોપ સંતોએ ભક્તો પર લગાવ્યો છે.</p>

from surat https://ift.tt/3DF9998
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments