સુરત: બારડોલીની મીંઢોળા નદીમાં કેમિકલયુક્ત પાણી, મોટી સંખ્યામાં માછલીઓના થયા મોત https://ift.tt/eA8V8J
સુરતના બારડોલીની મીંઢોળા નદીમાં કેમિકલયુક્ત પાણી આવ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. કેમિકલયુક્ત પાણી ભળી જતા નદીનું પાણી લાલ રંગનું થયું હતું. મૃત માછલીઓને પકડવા માટે સ્થાનિકોએ પડાપડી કરી હતી.
0 Comments