સુરતઃ આ વિસ્તારોમાં બે દિવસ રહેશે પાણીકાપ, શું છે પાણીકાપનું કારણ? https://ift.tt/eA8V8J

સુરતના ગોડાદરા, ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં પાણી કાપ રહેશે. આજે અને આવતીકાલ બે દિવસ માટે પાણીનો કાપ રહેશે. વીજ લાઈનની કામગીરી ચાલતી હોવાથી વીજ પુરવઠો ન મળતા પાણીકાપ રહ્યો છે. જેનાથી હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

October 13, 2021 at 01:00AM surat

<p>સુરતના ગોડાદરા, ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં પાણી કાપ રહેશે. આજે અને આવતીકાલ બે દિવસ માટે પાણીનો કાપ રહેશે. વીજ લાઈનની કામગીરી ચાલતી હોવાથી વીજ પુરવઠો ન મળતા પાણીકાપ રહ્યો છે. જેનાથી હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.</p>

from surat https://ift.tt/3DBa0XQ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments