સુરતઃ આ વિસ્તારોમાં બે દિવસ રહેશે પાણીકાપ, શું છે પાણીકાપનું કારણ? https://ift.tt/eA8V8J
સુરતના ગોડાદરા, ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં પાણી કાપ રહેશે. આજે અને આવતીકાલ બે દિવસ માટે પાણીનો કાપ રહેશે. વીજ લાઈનની કામગીરી ચાલતી હોવાથી વીજ પુરવઠો ન મળતા પાણીકાપ રહ્યો છે. જેનાથી હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
<p>સુરતના ગોડાદરા, ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં પાણી કાપ રહેશે. આજે અને આવતીકાલ બે દિવસ માટે પાણીનો કાપ રહેશે. વીજ લાઈનની કામગીરી ચાલતી હોવાથી વીજ પુરવઠો ન મળતા પાણીકાપ રહ્યો છે. જેનાથી હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.</p>
from surat https://ift.tt/3DBa0XQ
https://ift.tt/eA8V8J {
0 Comments