સુરતમાં કોરોનાની રી-એન્ટ્રી, ન્યુસીટીલાઈટ વિસ્તારનું જ્ઞાન વૃદ્ધિ કલાસીસ બંધ કરાયું https://ift.tt/eA8V8J

સુરતમાં કોરોનાની રી-એન્ટ્રીએ ચિંતા વધારી છે. નવરાત્રી દરમિયાન કોરોના કેસ વધ્યા છે. પોઝીટીવ કેસ સામે આવતા ન્યુસીટીલાઈટ વિસ્તારનું જ્ઞાન વૃદ્ધિ કલાસીસ બંધ કરવામાં આવ્યા છે. આ ક્લાસીસમાં 7 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામ 125 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવા માટે આદેશ કરાયો છે. 

October 16, 2021 at 03:06AM surat

<p>સુરતમાં કોરોનાની રી-એન્ટ્રીએ ચિંતા વધારી છે. નવરાત્રી દરમિયાન કોરોના કેસ વધ્યા છે. પોઝીટીવ કેસ સામે આવતા ન્યુસીટીલાઈટ વિસ્તારનું જ્ઞાન વૃદ્ધિ કલાસીસ બંધ કરવામાં આવ્યા છે. આ ક્લાસીસમાં&nbsp;7&nbsp;વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામ&nbsp;125&nbsp;વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવા માટે આદેશ કરાયો છે.&nbsp;</p>

from surat https://ift.tt/3DLNfAj
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments