સુરતમાં કોરોનાની રી-એન્ટ્રીએ ચિંતા વધારી છે. નવરાત્રી દરમિયાન કોરોના કેસ વધ્યા છે. પોઝીટીવ કેસ સામે આવતા ન્યુસીટીલાઈટ વિસ્તારનું જ્ઞાન વૃદ્ધિ કલાસીસ બંધ કરવામાં આવ્યા છે. આ ક્લાસીસમાં 7 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામ 125 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવા માટે આદેશ કરાયો છે.
<p>સુરતમાં કોરોનાની રી-એન્ટ્રીએ ચિંતા વધારી છે. નવરાત્રી દરમિયાન કોરોના કેસ વધ્યા છે. પોઝીટીવ કેસ સામે આવતા ન્યુસીટીલાઈટ વિસ્તારનું જ્ઞાન વૃદ્ધિ કલાસીસ બંધ કરવામાં આવ્યા છે. આ ક્લાસીસમાં 7 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામ 125 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવા માટે આદેશ કરાયો છે. </p>
from surat https://ift.tt/3DLNfAj
https://ift.tt/eA8V8J {
0 Comments