સુરત: ઘારીના વેપારી અને દુકાનદારની દુકાનમાં તપાસ હાથ ધરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J
સુરતમાં ચંદી પાડવાના તહેવારને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ઘારીના વેપારી અને દુકાનદારની દુકાનમાં તપાસ હાથ ધરાઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ચેકીંગ કરાઈ રહ્યું છે.
0 Comments