Surat: સ્વામીનારાયણના સાધુએ માતાજીને લઇને કરી વિવાદીત ટિપ્પણી, લોકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ CCTV https://ift.tt/eA8V8J

સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સ વર્ણન કરતા વિવાદ પેદા થયો છે. માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી ભાવિકોની લાગણી દુભાવતા સંત સામે રોષ જોવા મળ્યો હતો. માતાજીનું અપમાન કરનારા સ્વામીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. સ્વામી અને સમાજના લોકો ભેગા થતા મામલો શાંત પાડ્યો હતો. આ મામલે સ્વામીએ માફી માંગી વીડિયો ડિલિટ કર્યો હતો.

October 15, 2021 at 03:08AM surat

<p>સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સ વર્ણન કરતા વિવાદ પેદા થયો છે. માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી ભાવિકોની લાગણી દુભાવતા સંત સામે રોષ જોવા મળ્યો હતો. માતાજીનું અપમાન કરનારા સ્વામીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. સ્વામી અને સમાજના લોકો ભેગા થતા મામલો શાંત પાડ્યો હતો. આ મામલે સ્વામીએ માફી માંગી વીડિયો ડિલિટ કર્યો હતો.</p>

from surat https://ift.tt/3DIMkRo
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments