સુરત: VNSGU માં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો, પીઆઇની કરાઈ બદલી https://ift.tt/eA8V8J

સુરત:VNSGU માં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે કાર્યવાહી કરાઈ છે. ઉમરા પોલીસ મથકે પીઆઇની બદલી કરવામાં આવી છે.  ગરબા રમવા મુદ્દે બબાલ થઇ હતી. જે બાદ મામલો  બિચકયો હતો અને રાજ્યભરમાં તેના પડઘા પડયા હતા. પોલીસ કમિશ્નરે આજે પીઆઇની બદલીના આદેશ આપ્યા હતા.

October 14, 2021 at 07:32AM surat

<p>સુરત:VNSGU માં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે કાર્યવાહી કરાઈ છે. ઉમરા પોલીસ મથકે પીઆઇની બદલી કરવામાં આવી છે.&nbsp; ગરબા રમવા મુદ્દે બબાલ થઇ હતી. જે બાદ મામલો&nbsp; બિચકયો હતો અને રાજ્યભરમાં તેના પડઘા પડયા હતા. પોલીસ કમિશ્નરે આજે પીઆઇની બદલીના આદેશ આપ્યા હતા.</p>

from surat https://ift.tt/3p2LL0o
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments