સુરતઃ કમોસમી વરસાદને કારણે 150થી વધુ લગ્નો ખોરવાયા, જુઓ કેવી સર્જાઈ સ્થિતિ? https://ift.tt/eA8V8J

સુરત શહેરમાં શુક્રવારે સાંજે વરસેલા કમોસમી વરસાદને કારણે 150થી વધુ લગ્નો ખોરવાયા છે. કેટલાય સ્થળોએ કમોસમી વરસાદના કારણે વરઘોડા નીકળી શક્યા નથી. તો ઘણા સ્થળો પર મુહુર્ત સાચવવા માટે તાડપત્રીની વ્યવસ્થા કરવી પડી છે.

November 20, 2021 at 02:08AM surat

<p>સુરત શહેરમાં શુક્રવારે સાંજે વરસેલા કમોસમી વરસાદને કારણે 150થી વધુ લગ્નો ખોરવાયા છે. કેટલાય સ્થળોએ કમોસમી વરસાદના કારણે વરઘોડા નીકળી શક્યા નથી. તો ઘણા સ્થળો પર મુહુર્ત સાચવવા માટે તાડપત્રીની વ્યવસ્થા કરવી પડી છે.</p>

from surat https://ift.tt/3culzo2
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments