સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે કાર્યવાહી કરી https://ift.tt/eA8V8J

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી બાબતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે કાર્યવાહી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,, પૂરતા પૈસાની સામે લોકોને પેટ્રોલ-ડીઝલ મળવું જોઈએ. જે બાદ મંત્રીએ જાતે જ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિકે ખરાબ વર્તન કરતા હોવા પણ જણાવ્યું હતું. 

November 07, 2021 at 11:31PM surat

<p>સુરતના&nbsp;જહાંગીરપુરા&nbsp;વિસ્તારમાં&nbsp;આવેલા&nbsp;પેટ્રોલ&nbsp;પંપ&nbsp;પર&nbsp;પેટ્રોલ&nbsp;ચોરી&nbsp;બાબતે&nbsp;રાજ્યકક્ષાના&nbsp;મંત્રી&nbsp;મુકેશ&nbsp;પટેલે&nbsp;કાર્યવાહી&nbsp;કરી&nbsp;હતી.&nbsp;તેઓએ&nbsp;જણાવ્યું&nbsp;હતું&nbsp;કે,,&nbsp;પૂરતા&nbsp;પૈસાની&nbsp;સામે&nbsp;લોકોને&nbsp;પેટ્રોલ-ડીઝલ&nbsp;મળવું&nbsp;જોઈએ.&nbsp;જે&nbsp;બાદ&nbsp;મંત્રીએ&nbsp;જાતે&nbsp;જ&nbsp;કાર્યવાહી&nbsp;કરી&nbsp;હતી.&nbsp;આ&nbsp;દરમિયાન&nbsp;પેટ્રોલ&nbsp;પંપના&nbsp;માલિકે&nbsp;ખરાબ&nbsp;વર્તન&nbsp;કરતા&nbsp;હોવા&nbsp;પણ&nbsp;જણાવ્યું&nbsp;હતું.&nbsp;</p>

from surat https://ift.tt/3C1iEOc
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments