સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે કાર્યવાહી કરી https://ift.tt/eA8V8J
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરી બાબતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે કાર્યવાહી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,, પૂરતા પૈસાની સામે લોકોને પેટ્રોલ-ડીઝલ મળવું જોઈએ. જે બાદ મંત્રીએ જાતે જ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિકે ખરાબ વર્તન કરતા હોવા પણ જણાવ્યું હતું.
0 Comments