કોણ બનશે સરપંચ ?: પલસાણા તાલુકાના વણેશા ગામમાં શું છે સ્થિતિ ?, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J

સુરતના પલસાણા તાલુકાના વણેશા ગામમાં શું છે સ્થિતિ. આ ગામ એનઆરઆઈ ગામ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સુવિધાઓથી આ ગામ સજ્જ છે. છતાં નવા સરપંચ પાસે સ્થાનિકો શું માંગ કરી રહયા છે તે જોઈએ. ગામવાસીઓ પોતાના પૈસે ખર્ચ ઉઠાવે છે. રોડ રસ્તા, ગટર સુવિધાઓની યોગ વ્યવસ્થા કરવામાં આવી છે.

November 08, 2021 at 12:49AM surat

<p>સુરતના પલસાણા તાલુકાના વણેશા ગામમાં શું છે સ્થિતિ. આ ગામ એનઆરઆઈ ગામ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સુવિધાઓથી આ ગામ સજ્જ છે. છતાં નવા સરપંચ પાસે સ્થાનિકો શું માંગ કરી રહયા છે તે જોઈએ. ગામવાસીઓ પોતાના પૈસે ખર્ચ ઉઠાવે છે. રોડ રસ્તા, ગટર સુવિધાઓની યોગ વ્યવસ્થા કરવામાં આવી છે.</p>

from surat https://ift.tt/3bQdYQl
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments