કોણ બનશે સરપંચ ?: પલસાણા તાલુકાના વણેશા ગામમાં શું છે સ્થિતિ ?, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J
સુરતના પલસાણા તાલુકાના વણેશા ગામમાં શું છે સ્થિતિ. આ ગામ એનઆરઆઈ ગામ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સુવિધાઓથી આ ગામ સજ્જ છે. છતાં નવા સરપંચ પાસે સ્થાનિકો શું માંગ કરી રહયા છે તે જોઈએ. ગામવાસીઓ પોતાના પૈસે ખર્ચ ઉઠાવે છે. રોડ રસ્તા, ગટર સુવિધાઓની યોગ વ્યવસ્થા કરવામાં આવી છે.
<p>સુરતના પલસાણા તાલુકાના વણેશા ગામમાં શું છે સ્થિતિ. આ ગામ એનઆરઆઈ ગામ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સુવિધાઓથી આ ગામ સજ્જ છે. છતાં નવા સરપંચ પાસે સ્થાનિકો શું માંગ કરી રહયા છે તે જોઈએ. ગામવાસીઓ પોતાના પૈસે ખર્ચ ઉઠાવે છે. રોડ રસ્તા, ગટર સુવિધાઓની યોગ વ્યવસ્થા કરવામાં આવી છે.</p>
from surat https://ift.tt/3bQdYQl
https://ift.tt/eA8V8J {
0 Comments