સુરત: જાહેર સ્થળોએ પ્રવેશ મામલે કોરોના વેક્સીનના ડોઝ જરૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J
સુરતમાં વધી રહેલા કોરોના કેસ મામલે મનપાએ નિર્ણય લીધો છે કે,, જેઓએ રસી નથી લીધી તેમને જાહેર સ્થળોએ પ્રવેશ નહિ મળે. બાગ-બગીચા, પુસ્તકાલય, વગેરે સ્થળોએ વેક્સીન વિના એન્ટ્રી નહિ મળે. તેમ જણાવાયું છે.
0 Comments