સુરત: માંડવી તાલુકાના મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ ધારાસભ્યોના ધરણા, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J

સુરતના માંડવી તાલુકાના મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ ધારાસભ્યોએ ધરણા કર્યા હતા. આદિવાસીઓના પ્રશ્નો મામલે આનંદ ચૌધરી ધરણા પર ઉતર્યા હતા. જાતિના દાખલા કાઢવા મામલે આદિવાસીઓને મુશ્કેલી પડી રહી છે. આ મામલે નિરાકરણ લાવવા માટે આનંદ ચૌધરી ધરણા પર ઉતર્યા છે.

November 15, 2021 at 09:06PM surat

<p>સુરતના માંડવી તાલુકાના મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ ધારાસભ્યોએ ધરણા કર્યા હતા. આદિવાસીઓના પ્રશ્નો મામલે આનંદ ચૌધરી ધરણા પર ઉતર્યા હતા. જાતિના દાખલા કાઢવા મામલે આદિવાસીઓને મુશ્કેલી પડી રહી છે. આ મામલે નિરાકરણ લાવવા માટે આનંદ ચૌધરી ધરણા પર ઉતર્યા છે.</p>

from surat https://ift.tt/3qP6uFQ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments