સુરત મહાનગર પાલિકાની દબાણ હટાવવાની કામગીરી, લારી ધારકોમાં રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J

સુરત મહાનગર પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. સિવિલ ચાર રસ્તા પર આ કામગીરી કરવામાં આવી છે. સિવિલ ચાર રસ્તા પરથી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. નડતરરૂપ લારીઓ અને ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની કામગીરીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

November 17, 2021 at 04:52AM surat

<p>સુરત મહાનગર પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. સિવિલ ચાર રસ્તા પર આ કામગીરી કરવામાં આવી છે. સિવિલ ચાર રસ્તા પરથી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. નડતરરૂપ લારીઓ અને ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની કામગીરીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p>

from surat https://ift.tt/3clpWSh
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments