સુરત મહાનગર પાલિકાની દબાણ હટાવવાની કામગીરી, લારી ધારકોમાં રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J
સુરત મહાનગર પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. સિવિલ ચાર રસ્તા પર આ કામગીરી કરવામાં આવી છે. સિવિલ ચાર રસ્તા પરથી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. નડતરરૂપ લારીઓ અને ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની કામગીરીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
<p>સુરત મહાનગર પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. સિવિલ ચાર રસ્તા પર આ કામગીરી કરવામાં આવી છે. સિવિલ ચાર રસ્તા પરથી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. નડતરરૂપ લારીઓ અને ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની કામગીરીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p>
from surat https://ift.tt/3clpWSh
https://ift.tt/eA8V8J {
0 Comments