'ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની જોડે માનવતા પૂર્વક જ વ્યવહાર થવો જોઇએ' https://ift.tt/eA8V8J
સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી, તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ. સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી. પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે.

 

November 21, 2021 at 08:54PM surat

<div>સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી, તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ. સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી. પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે.</div> <p>&nbsp;</p>

from surat https://ift.tt/3HTO5hB
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments