સુરતમાં ભાજપનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા હતા. સાથે જ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ ભવ્ય સ્નેહ મિલનમાં મોટી સંખ્યમાં લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
<p>સુરતમાં ભાજપનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા હતા. સાથે જ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ ભવ્ય સ્નેહ મિલનમાં મોટી સંખ્યમાં લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.</p>
from surat https://ift.tt/3rgCS4q
https://ift.tt/eA8V8J {
0 Comments