સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમ વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કરી છે. કોંગ્રેસ જિલ્લા સમિતિ કલેક્ટર કચેરીએ ફરિયાદ કરવા માટે પહોંચી હતી. કોરોનામાં યોજાયેલા કાર્યક્રમને લઈને ફરિયાદ કરવામાં આવી છે.
<p>સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમ વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કરી છે. કોંગ્રેસ જિલ્લા સમિતિ કલેક્ટર કચેરીએ ફરિયાદ કરવા માટે પહોંચી હતી. કોરોનામાં યોજાયેલા કાર્યક્રમને લઈને ફરિયાદ કરવામાં આવી છે. </p>
from surat https://ift.tt/3nRK70F
https://ift.tt/eA8V8J {
0 Comments