સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વરાછાના ખુલ્લા મેદાનમાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવક 35 વર્ષનો હતો. અને તેનું નામ દેવસિંહભાઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ ખુલ્લા મેદાનમાં ઉભી રહેતી લકઝરી બસ સાફ કરવાનું કામ કરતા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. અને યુવકના ગુપ્તાંગના ભાગે ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
<p>સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વરાછાના ખુલ્લા મેદાનમાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવક 35 વર્ષનો હતો. અને તેનું નામ દેવસિંહભાઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ ખુલ્લા મેદાનમાં ઉભી રહેતી લકઝરી બસ સાફ કરવાનું કામ કરતા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. અને યુવકના ગુપ્તાંગના ભાગે ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.</p>
from surat https://ift.tt/31SaICt
https://ift.tt/eA8V8J {
0 Comments