<strong>સુરતઃ</strong> અમદાવાદમાં દૂધ-દવા સિવાયની દુકાનો બંધ કરવાના આદેશ બાદ સુરતમાં પણ તે દિશામાં કાર્યવાહી શરૂ થઇ છે. હાલમાં સુરતમાં સૌથી વધુ કેસ છે તે લિંબાયત અને વરાછા-એ ઝોનમાં લોકોને બે  દિવસમાં શાકભાજી અને કરીયાણાની ખરીદી કરી લેવા જણાવાયું છે. ત્યારબાદ 10થી વધુ પોઝિટિવ કેસ આવશે તે વિસ્તારોમાં શાકભાજી અને

from surat https://ift.tt/2WAdsOh
https://ift.tt/eA8V8J