અમદાવાદ પછી હવે સુરતમાં પણ શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ, જાણો ક્યારથી શરૂ થશે અમલ ?

<strong>સુરતઃ </strong>ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ગઈ કાલ રાતથી દૂધ અને મેડિકલ સિવાયની તમામ દુકાનો 15મી મે સુધી બંધ કરાવી દેવામાં આવી છે. અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ આગામી 9મી મેથી 14મી સુધી શાકભાજી વિક્રેતા પર પ્રતિબંધ

from surat https://ift.tt/3cbnWKT
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments