Hu To Puchhish: પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ કોગ્રેસમાંથી ચૂંટણી ન લડવાની કરી જાહેરાત https://ift.tt/eA8V8J
સુરતમાં પાસ કન્વીર ધાર્મિક માલવિયાએ કોગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. સુરતના વોર્ડ નંબર 17માં ટિકિટ માંગી હતી તે પ્રમાણે ન આપવામાં આવતા ફોર્મ ન ભરવાનો ધાર્મિક માલવિયાએ નિર્ણય કર્યો હતો.
<p>સુરતમાં પાસ કન્વીર ધાર્મિક માલવિયાએ કોગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. સુરતના વોર્ડ નંબર 17માં ટિકિટ માંગી હતી તે પ્રમાણે ન આપવામાં આવતા ફોર્મ ન ભરવાનો ધાર્મિક માલવિયાએ નિર્ણય કર્યો હતો.</p>
from surat https://ift.tt/3jqd9AP
https://ift.tt/eA8V8J {
0 Comments