PAASના 13 જેટલા સમર્થકો કોગ્રેસમાંથી ફોર્મ ખેંચવાની તૈયારીમાં, જાણો કોણે કર્યો આ દાવો? https://ift.tt/eA8V8J
સુરતમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 3માંથી કોગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ધાર્મિક માલવિયા બળદગાડામાં સવાર થઈ ઉમેદવારીપત્ર ભરવા પણ નીકળ્યા હતા. પણ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જ માલવિયાએ પોતાનો નિર્ણય બદલ્યો અને ઉમેદવારી કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે દાવો કર્યો કે, પાસના અન્ય આગેવાનો February 06, 2021 at 04:03AM surat
<p>સુરતમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 3માંથી કોગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ધાર્મિક માલવિયા બળદગાડામાં સવાર થઈ ઉમેદવારીપત્ર ભરવા પણ નીકળ્યા હતા. પણ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જ માલવિયાએ પોતાનો નિર્ણય બદલ્યો અને ઉમેદવારી કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે દાવો કર્યો કે, પાસના અન્ય આગેવાનો
from surat https://ift.tt/3tzGRb6
https://ift.tt/eA8V8J {
0 Comments