Surat માં AAPનું પાટીદાર કાર્ડ, સિસોદીયાને PAASની ટોપી પહેરાવામાં આવી https://ift.tt/eA8V8J
આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતમા રોડ શો યોજ્યો હતો. વરાછામાં સરદારની પ્રતિમાને નત મસ્તક થઈ સિસોદીયાએ તમામનું દીલ જીતુ લીધું. જય સરદાર જય પાટીદારના નારાની ગૂંજ વચ્ચે સિસોદીયા ગરબે ઘૂમ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસ ભાજપને હરાવવા માટે ચૂંટણી લડતી નથી.
0 Comments