Surat માં AAPનો પ્રચંડ પ્રચાર, સરથાણા સર્કલથી હીરાબાગ સુધી સિસોદિયાનો રોડ શો https://ift.tt/eA8V8J આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતમા રોડ શો યોજ્યો હતો. વરાછામાં સરદારની પ્રતિમાને નત મસ્તક થઈ સિસોદીયાએ તમામનું દીલ જીતુ લીધું. જય સરદાર જય પાટીદારના નારાની ગૂંજ વચ્ચે સિસોદીયા ગરબે ઘૂમ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસ ભાજપને હરાવવા માટે ચૂંટણી લડતી નથી. February 14, 2021 at 02:24AM surat
આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતમા રોડ શો યોજ્યો હતો. વરાછામાં સરદારની પ્રતિમાને નત મસ્તક થઈ સિસોદીયાએ તમામનું દીલ જીતુ લીધું. જય સરદાર જય પાટીદારના નારાની ગૂંજ વચ્ચે સિસોદીયા ગરબે ઘૂમ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસ ભાજપને હરાવવા માટે ચૂંટણી લડતી નથી.
from surat https://ift.tt/37b0H36
https://ift.tt/eA8V8J {
0 Comments