Surat: રાજકીય પક્ષોના ઉમેદવારોની પેનલનો મતદાતાએ લગાવ્યો જનતા દરબાર https://ift.tt/eA8V8J સુરત મનપાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 21ના મતદાતાઓએ જનતા દરબારનું આયોજન કર્યુ હતું. પીપલોદ, અઠવા, નાનપુરા અને સોની ફળીયા વિસ્તારમાં બનેલા વોર્ડ નંબર 21ના મતદારોએ ઉમેદવાર અને રાજકીય પક્ષોને તેમની વાત અને વિઝન મુકવા એક નવતર પ્રયોગ કર્યો હતો. આ જનતા February 14, 2021 at 04:06AM surat

સુરત મનપાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 21ના મતદાતાઓએ જનતા દરબારનું આયોજન કર્યુ હતું. પીપલોદ, અઠવા, નાનપુરા અને સોની ફળીયા વિસ્તારમાં બનેલા વોર્ડ નંબર 21ના મતદારોએ ઉમેદવાર અને રાજકીય પક્ષોને તેમની વાત અને વિઝન મુકવા એક નવતર પ્રયોગ કર્યો હતો. આ જનતા

from surat https://ift.tt/3dcgpyL
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments