સુરતમાં શનિવાર-રવિવારે મોલ બંધ રાખવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો https://ift.tt/eA8V8J
સુરતમાં રાહુલ રાજ મોલના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારે મોલ બંધ રાખવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. મોલમાં 319 દુકાનો આવેલી છે. વેપારીઓએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
<p>સુરતમાં રાહુલ રાજ મોલના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારે મોલ બંધ રાખવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. મોલમાં 319 દુકાનો આવેલી છે. વેપારીઓએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.</p>
from surat https://ift.tt/31in3fK
https://ift.tt/eA8V8J {
0 Comments