સુરત બાર એસોસિયેશને અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો લીધો નિર્ણય https://ift.tt/eA8V8J
સુરત બાર એસોસિયેશને અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. 25 માર્ચથી પાંચ એપ્રિલ સુધી અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.
0 Comments