Surat માં AAPના કોર્પોરેટરે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યુ https://ift.tt/eA8V8J

સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યું છે. કાર્ડ ધારકને અનાજ ન આપી અવાર નવાર ધક્કા ખવડાવતા હતા જેને લઈને આપના કાઉંસિલર ધર્મેંદ્ર વાવાલિયાએ તપાસ કરતા વોર્ડ નં 14માં સરકારી અનાજનો દુકાનમાં ગરીબોનું અનાજ બારોબાર વેચાતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, કાર્ડ ધારકની જાણ વગર મહિનાઓથી અનાજ અંગુઠાની છાપ મૂક્યા વિના ઉપાડી લેવામાં આવતો હતો

March 25, 2021 at 03:41AM surat

<p>સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યું છે. કાર્ડ ધારકને અનાજ ન આપી અવાર નવાર ધક્કા ખવડાવતા હતા જેને લઈને આપના કાઉંસિલર ધર્મેંદ્ર વાવાલિયાએ તપાસ કરતા વોર્ડ નં 14માં સરકારી અનાજનો દુકાનમાં ગરીબોનું અનાજ બારોબાર વેચાતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, કાર્ડ ધારકની જાણ વગર મહિનાઓથી અનાજ અંગુઠાની છાપ મૂક્યા વિના ઉપાડી લેવામાં આવતો હતો</p>

from surat https://ift.tt/31o17iZ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments