Home surat સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક,અનવરનગરમાં 25થી 30 શખ્સોએ મચાવ્યો આતંક https://ift.tt/eA8V8J સુરત શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સલાબતપુરાના અનવરનગર ખાતે મોડી રાત્રે 25 થી 30 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો. તલવાર અને લાકડીઓ લઇને હુમલો કર્યો હતો. હુમલાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
June 28, 2021 at 03:56AM surat
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક,અનવરનગરમાં 25થી 30 શખ્સોએ મચાવ્યો આતંક https://ift.tt/eA8V8J સુરત શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સલાબતપુરાના અનવરનગર ખાતે મોડી રાત્રે 25 થી 30 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો. તલવાર અને લાકડીઓ લઇને હુમલો કર્યો હતો. હુમલાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
June 28, 2021 at 03:56AM surat
<p>સુરત શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સલાબતપુરાના અનવરનગર ખાતે મોડી રાત્રે 25 થી 30 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો. તલવાર અને લાકડીઓ લઇને હુમલો કર્યો હતો. હુમલાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.</p>
from surat https://ift.tt/2SCueP6
https://ift.tt/eA8V8J {
0 Comments