ગુજરાતના આ શહેરમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતો હોવાનો આરોગ્ય કમિશનરે કર્યો સ્વીકાર https://ift.tt/eA8V8J
સુરતમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતો હોવાનો આરોગ્ય કમિશનરે સ્વીકાર કર્યો હતો. આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે, એક વેક્સીનેશન સેન્ટર પર 200 ડોઝ આપવામાં આવે છે. લોકોને અગવડ ના પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝોન વાઇસ કેટલા સેન્ટરો પર કેટલી વેક્સીન મળશે તેની સોશિયલ મીડિયા પર જાણ કરાશે
<p>સુરતમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતો હોવાનો આરોગ્ય કમિશનરે સ્વીકાર કર્યો હતો. આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે, એક વેક્સીનેશન સેન્ટર પર 200 ડોઝ આપવામાં આવે છે. લોકોને અગવડ ના પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝોન વાઇસ કેટલા સેન્ટરો પર કેટલી વેક્સીન મળશે તેની સોશિયલ મીડિયા પર જાણ કરાશે</p>
from surat https://ift.tt/3jjZZr5
https://ift.tt/eA8V8J {
0 Comments