સુરત કોર્પોરેશનની કાર્યવાહી, કેમ હોસ્પિટલોને પાઠવાઈ નોટિસ ? https://ift.tt/eA8V8J

કોરોનામાં મૃત્યુ પામનાર લોકોની માહિતી પોર્ટલ પર ન મૂકનાર ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઇ છે. સુરત કોર્પોરેશને આ મામલે તજવીજ હાથ ધરી છે. કોરોનાકાળમાં કેટલીક હોસ્પિટલોએ કરેલી દાદાગીરી હવે ખુલ્લી પડી રહી છે. જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. 

September 04, 2021 at 03:09AM surat

<p>કોરોનામાં મૃત્યુ પામનાર લોકોની માહિતી પોર્ટલ પર ન મૂકનાર ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઇ છે. સુરત કોર્પોરેશને આ મામલે તજવીજ હાથ ધરી છે. કોરોનાકાળમાં કેટલીક હોસ્પિટલોએ કરેલી દાદાગીરી હવે ખુલ્લી પડી રહી છે. જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.&nbsp;</p>

from surat https://ift.tt/3zKdMMJ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments