<p>સુરતમાં ફરી એકવાર મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી છે. ભેસ્તાન વિસ્તારના સરસ્વતી આવાસમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.</p>
from surat https://ift.tt/3tdPZCB
https://ift.tt/eA8V8J {
સુરતમાં ફરી એકવાર મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી છે. ભેસ્તાન વિસ્તારના સરસ્વતી આવાસમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
September 04, 2021 at 02:42AM surat
Technosv2018
September 04, 2021
0 Comments