સુરત: પાણીકાપની સમસ્યાથી સ્થાનિકો થશે હેરાન, બે દિવસ પાણી કાપ, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J
સુરતનમાં નવા વરાછા બી ઝોનમાં પાણી કાપ મુકાયો છે. ટાંકી અને વાલ્વનું રીપેરીંગ કામ ચાલતું હોવાથી પાણીકાપ મુકાયો છે. સ્થાનિકોને બે દિવસ પાણી માટે થોડી મુશ્કેલી સર્જાઈ શકે છે. જેના માટે અગાઉથી જ પાણીનો સંગ્રહ કરવામાં આવશે.
0 Comments