સુરત: નવા વરાછા બી ઝોનમાં બે દિવસ પાણીકાપ રહેશે, લોકોને પાણી સંગ્રહિત કરવા અપીલ, જુઓ ગુજરાતી ન્યુઝ https://ift.tt/eA8V8J
સુરતના નવા વરાછા બી ઝોનમાં બે દિવસ પાણીકાપ રહેશે. નવી ટાંકીનું હાલની ટાંકી સાથે જોડાણ અને વાલ્વનું રીપેરીંગ કામ ચાલતું હોવાથી બે દિવસ પાણી કાપ મુકાયો છે. સુરત મહાનગર પાલિકાએ સ્થાનિકોને પાણી સંગ્રહિત કરી રાખવા જણાવ્યું છે.
0 Comments