Technosv2018
December 31, 2021
Technosv2018
December 29, 2021
Technosv2018
December 29, 2021
Technosv2018
December 28, 2021
સુરતઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો છે કે, ભલે ગમે તેવાં વાવાઝોડાં આવે પણ કોઈ વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહીં શકે. નરેશ પટેલે સમાજના લોકોને સારા લોકોને રાજકારણમાં મોકલવા પણ અપીલ કરી હતી. સાથે એવી પણ ટકોર કરી કે ખુરશી મળ્યા પછી જેનું ધ્યાન સમાજ પરથી ન હટે તેવા લોકોને ચૂંટણી જીતાડજો અને રાજકારણમાં મોકલજો.
જાહેર મંચ પરથી રાજકારણ અંગે સ્પષ્ટ રીતે પોતાનો મત વ્યક્ત કરનાર નરેશ પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં પોતે ખોડલધામના પાટોત્સવ બાદ એટલે કે 21 જાન્યુઆરી પછી રાજકારણમાં આવશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. તેમણે પોતાના રાજકારણમાં પ્રવેશ વિશેની વાત ખોડલધામ ખાતે પાટોત્સવનો કાર્યક્પમ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં કરવા વિનંતી કરી હતી. નરેશ પટેલ આ નિવેદન આપીને આડકતરી રીતે તેઓ ખોડલધામના પાંચમા પાટોત્સવ બાદ રાજકારણની નવી સફર શરૂ કરે તેવો આડકતરો ઇશારો કરી દીધો છે.
ગુજરાતમાં લેઉઆ પાટીદારોનાં કુળદેવી ખોડિયાર માતાના સૌથી મોટા મંદિર ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. આ કાર્યક્રમ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે વાપી આવેલા નરેશ પટેલે મંચ પરથી આ અપીલ કરી હતી.
ખોડલધામ કાગવડ અને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ખોડલધામના પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવા રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત નરેશ પટેલ સોમવારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વાપી પહોંચ્યા હતા. પટેલ સમાજને સંબોધતા નરેશ પટેલે જાહેર મંચ પરથી રાજકારણ વિશે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
નરેશ પટેલે રાજકારણમાં સારો માણસ આવે એ જોવા લોકોને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ખોડલધામમાં જેની આસ્થા હોય એ આવે અને અમે કોઈને પણ રોકી ના શકીએ. તેમણ કહ્યું કે, હું એક મોટી સંસ્થાનું નેતૃત્વ કરું છું તેથી બધાં સાથે બેલેન્સ કર ને ચાલવું પડે.
December 27, 2021 at 09:31PM surat
Technosv2018
December 28, 2021
Technosv2018
December 28, 2021
Technosv2018
December 28, 2021
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. દિનેશ જોધાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સુરત શહેર ભાજપ મહામંત્રીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.
Technosv2018
December 28, 2021
Technosv2018
December 27, 2021
Technosv2018
December 27, 2021
Technosv2018
December 27, 2021
સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતને અગાઉની સરકારોમાં અન્યાય થતો હોવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાર્વજનિક મંચ પરથી પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. પાટીલે કહ્યું કે વારંવારની રજૂઆતો છતા પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે સુરતને ગ્રાંટ પૂરતી ફાળવવામાં આવતી નહોતી.
પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે જરૂરી ગ્રાંટ ફાળવવાની હાકલ પણ કરી છે. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની હાજરીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે ગ્રાંટ ફાળવવાની જરૂરીયાત જણાવી દીધી હતી. સ્વાભાવિક રીતે જ પાટીલના અંદાજથી હળવુ હાસ્ય પણ ફેલાયુ છે. પાટીલના ભાષણ અગાઉ દર્શનાબેન જરદોશે હવે સુરતનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનુ નિવેદન પણ આપ્યુ હતુ કેમ કે સુરતમાં મહાનગર પાલિકા અઢી દશક કરતા પણ વધુ સમયથી ભાજપની છે અને રાજ્યમાં સરકાર પણ અઢી દશકથી ભાજપની છે ત્યારે સુરતને ગ્રાંટ પૂરતી ન મળતી હોવાનું કહીને સી.આર.પાટીલ કઈ સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા તે તમામ લોકો શાનમાં સમજી ગયા હતા. પાટીલનું આ નિવેદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આવ્યું છે.. જો કે આ અગાઉ પણ એઈમ્સ હોય કે અન્ય વાત સી.આર. પાટીલ આ જ પ્રકારે ઈશારા ઈશારામાં ઘણુ બધુ કહી ગયા છે.
Mutual Funds: કરોડપતિ બનવું છે સહેલું ?
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, પરંતુ જો રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ કરે છે, તો જોખમ પરિબળ ઘટે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું વળતર મહત્તમ થાય છે. એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ નિયમો છે જે રોકાણ કરતી વખતે રોકાણકારે યાદ રાખવાની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડનો 15 X 15 X 15 નિયમ તેમાંથી એક છે.
15 વર્ષ સુધી દર મહિને કરો 15 હજારનું રોકાણ
15 X 15 X 15 નો આ મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નિયમ કહે છે કે જો કોઈ રોકાણકાર 15 વર્ષ માટે દર મહિને ₹15,000નું રોકાણ કરે છે, તો વ્યક્તિ એક કરોડ મેચ્યોરિટી રકમ મેળવવાની અપેક્ષા રાખી શકે છે. કારણ કે વળતર લગભગ 15 ટકા હશે. વાર્ષિક રોકાણકાર તેની જોખમ લેવાની ક્ષમતાના આધારે સ્મોલ-કેપ, મિડ-કેપ અથવા લાર્જ-કેપ ફંડ પસંદ કરી શકે છે.
Technosv2018
December 26, 2021
સુરતમાં કોલેજના પ્રોફેસરે ABVPનો ખેસ પહેરીને ભણાવતા NSUI એ વિરોધ દર્શાવ્યો હતો. પ્રોફેસર ચિંતન મોદી મામકે હવે વિવાદ છેડાયો છે. NSUI એ વિરોધ પ્રદર્શન કરતા કાર્યવાહીની માંગ કરી છે.
December 25, 2021 at 11:37PM surat
Technosv2018
December 26, 2021
સુરતઃ શહેરમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. એક વિદ્યાર્થિનીએ સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ધોરણ 10ની રાંદેરની વિદ્યાર્થીએ લખ્યું છે કે, મારી પાછળ રડતા નહીં. વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. ઘરમાં પોતાનો ફોટો લગાવવા અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ પાંડેસરામાં માતાએ ઠપકો આપતા ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે.
પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા બાબુભાઈ પરમારની 15 વર્ષીય પુત્રી સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. દંપતી શુક્રવારે કામ ગયું ત્યારે સાંજે સોનલે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. દંપતી સાંજે ઘરે પરત આવતાં દીકરીએ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. આથી પરિવારને જાણ કર્યા બાદ રાંદેર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. દીકરીના આપઘાતથી પિતા ડિપ્રેશનમાં આવી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
પાંડેસરામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા ધો. 9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ લીધો હતો. રસોઇ શીખવા માતાએ ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં વિદ્યાર્થિની પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Surat : ડ્રાઇવરને બહાર ઊભો રાખી બિઝનેસમેને કારમાં જ યુવતી સાથે માણ્યું શરીરસુખ ને પછી તો....
સુરતઃ કતારગામના હીરાના વેપારીએ પરણીત યુવતીને નોકરીને લાલચ આપીને કારમાં જ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વેપારીએ પોતાના ડ્રાઇવરને બહાર વોચ રાખવા ઉભો રાખી યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને નોકરીને લાલચે કારમાં બેસાડી ઈચ્છાપોર ભેંસાણ રોડ પર પેટ્રોલપંપની સામે ખેતરમાં લઈ જઈ પરાણે સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાથી હેબતાઇ ગયેલી પરણીતા શનિવારે રાતે પોતાના પરિવાર સાથે ઈચ્છાપોર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, બનાવા અડાજણ પોલીસની હદમાં બન્યો હોવાથી ત્યાં પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસે 37 વર્ષીય ડાયમન્ડ બિઝનેસમેન સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, વેપારી 24મી ડિસેમ્બરના બપોરે પરિણીતાને નોકરી આપવાની વાત કરી અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. આરોપી ડ્રાઈવર સાથે ત્યાં આવી પરિણીતાને કારમાં બેસાડી ઈચ્છાપોર-ભેસાણ રોડ પર લઈ ગયો હતો. દરમિયાન વાત કરવાના બહાને આરોપીને કારમાંથી ડ્રાઇવરને ઉતારી દીધો હતો. આ પછી કાર ખેતરમાં લઈ જઈ કારમાં 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
પરણીતા અગાઉ કાપોદ્રામાં હીરાના કારખાનામાં નોકરી કરતી હતી. આરોપીને પરણીતા સાથે મુલાકાત થતાં તેણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કામ હોય તો કહેવા જણાવ્યું હતું. આથી પરિણીતાને નોકરી છૂટી જતાં આરોપીને સંપર્ક કર્યો હતો. 15 દિવસ પહેલા પરણીતાએ આરોપીને ફોન કર્યો હતો. તેમજ બંને મોબાઇલ પર વાત અને મેસેજ કરતાં હતા.
December 25, 2021 at 10:34PM surat
Technosv2018
December 26, 2021
સુરતઃ કતારગામના હીરાના વેપારીએ પરણીત યુવતીને નોકરીને લાલચ આપીને કારમાં જ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વેપારીએ પોતાના ડ્રાઇવરને બહાર વોચ રાખવા ઉભો રાખી યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને નોકરીને લાલચે કારમાં બેસાડી ઈચ્છાપોર ભેંસાણ રોડ પર પેટ્રોલપંપની સામે ખેતરમાં લઈ જઈ પરાણે સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાથી હેબતાઇ ગયેલી પરણીતા શનિવારે રાતે પોતાના પરિવાર સાથે ઈચ્છાપોર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, બનાવા અડાજણ પોલીસની હદમાં બન્યો હોવાથી ત્યાં પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસે 37 વર્ષીય ડાયમન્ડ બિઝનેસમેન સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, વેપારી 24મી ડિસેમ્બરના બપોરે પરિણીતાને નોકરી આપવાની વાત કરી અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. આરોપી ડ્રાઈવર સાથે ત્યાં આવી પરિણીતાને કારમાં બેસાડી ઈચ્છાપોર-ભેસાણ રોડ પર લઈ ગયો હતો. દરમિયાન વાત કરવાના બહાને આરોપીને કારમાંથી ડ્રાઇવરને ઉતારી દીધો હતો. આ પછી કાર ખેતરમાં લઈ જઈ કારમાં 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
પરણીતા અગાઉ કાપોદ્રામાં હીરાના કારખાનામાં નોકરી કરતી હતી. આરોપીને પરણીતા સાથે મુલાકાત થતાં તેણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કામ હોય તો કહેવા જણાવ્યું હતું. આથી પરિણીતાને નોકરી છૂટી જતાં આરોપીને સંપર્ક કર્યો હતો. 15 દિવસ પહેલા પરણીતાએ આરોપીને ફોન કર્યો હતો. તેમજ બંને મોબાઇલ પર વાત અને મેસેજ કરતાં હતા.
December 25, 2021 at 08:40PM surat
Technosv2018
December 26, 2021
Technosv2018
December 25, 2021
સુરત: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને સાથે સાથે ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દુબઇથી આવેલા હીરા વેપારીને કોરોના પોઝિટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. કતારગામના હીરાના વેપારીને કોરોના પોઝિટીવ આવ્યો છે.
ઓમીક્રોમ સેમ્પલની તપાસ કરવામાં આવશે. સેમ્પલ જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા. ગત 16 મીએ અબુધાબી ઇતિહાદ એરલાઇન્સ દ્વારા દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લીથી ઈન્ડિગો એરલાઇન્સમાં એ જ દિવસે સુરત આવ્યા હતા. આરોગ્ય વિભાગને જાણ થતા હીરાના વેપારીને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સુરતમાં કુલ 4 ઓમીક્રોન શંકાસ્પદ કેસ છે. તેમજ ચારેયના રિપોર્ટ પેન્ડિંગ છે.
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસને લઈ ચિંતા છે. એવામાં ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા કેસ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ઓમિક્રોનને એક સાથે 7 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એક સાથે શહેરમાં 7 ઓમિક્રોનના કેસ નોંધાતા શહેરીજનો ચિંતામાં છે. વડોદરામાં આજે 7 ઓમિક્રોન કેસ નોંધાતા ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે.
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા હતા, હવે વડોદરા શહેરમાં 7 નવા કેસ નોંધાતા ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે.
નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police) દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
December 23, 2021 at 08:01PM surat
Technosv2018
December 24, 2021
સુરતની વધુ બે શાળાઓમાં ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. એલપી સવાણી શાળાના બે વિદ્યાર્થી કોરોના પોઝિટીવ થયા છે. ધોરણ-7 અને 11માં અભ્યાસ કરતા બન્ને ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
December 23, 2021 at 07:49PM surat
Technosv2018
December 24, 2021
Technosv2018
December 24, 2021
સુરતના કામરેજમાં ખોલવડ અને નવાગામ પાસે જમીન હડપ કારનારને 24 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. ખેડૂત પાસેથી જમીન હડપ કરનાર લોકો વિરુદ્ધ ચુકાદો કરવામાં આવ્યો છે. આદિવાસી ખેડૂતની જમીન હડપ કરીને શાળા ઉભી કરવામાં આવી હતી. બોગસ વસિયત બનાવીને જમીન હડપ કરવામાં આવી હતી.
December 23, 2021 at 08:31AM surat
Technosv2018
December 23, 2021
Technosv2018
December 23, 2021
Technosv2018
December 23, 2021
Technosv2018
December 23, 2021
સુરતમાં દેવધગામે જીતેલા ઉમેદવારના સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો છે. હારેલા ઉમેદવાર પર હુમલો કરાયનો આરોપ લાગ્યો છે. 3 લોકોને ઇજા પોહચી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
December 22, 2021 at 09:06AM surat
Technosv2018
December 22, 2021
સુરતમાંથી રાંદેર પોલીસે CRPFનો નકલી જવાન ઝડપાઇ પડ્યો હતો. CRPFના નકલી જવાને ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી હતી. આ વિવાદમાં CRPFના નકલી જવાને પોતાનું નકલી ઓળખ પાત્ર દાખવ્યું હતું. જેમાં પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
December 20, 2021 at 10:37AM surat
Technosv2018
December 21, 2021
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં વોટ્સઅપ ગ્રુપ બનાવી 8 વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. ઓનલાઇન પરીક્ષામાં ગ્રુપ બનાવી ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી પીડીએફ, ટીક કરેલા જવાબના સ્ક્રીન શોટ મળી આવ્યા છે.
December 20, 2021 at 05:33AM surat
Technosv2018
December 20, 2021
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને કુકર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 6 વર્ષના લગ્ન ગાળાનો કરુણ અંજામ આવ્યો છે.
માથામાં કુકર મારી પતિ જ પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો. પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવાઈ. પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. હત્યાનો ગુન્હો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
રાજકોટમાં ખળભળાટ મચાવનારો સ્ટોન કિલર હત્યાના બે કેસમાં નિર્દોષ છૂટી ગયો, જાણો શું છે કારણ ?
Rajkot News: રાજકોટ શહેરમાં હાહાકાર મચારનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેષ રામાવતને કોર્ટ બે કેસમાં નિર્દોષ છોડ્યો છે. ચકચારી સ્ટોન કિલર કેસમાં સેશન્સ કોર્ટ ચૂકાદો આપ્યો છે. વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે હજુ બે હત્યા કેસના ચુકાદાઓ બાકી હોવાથી આરોપી હિતેષ રમાવાતને જેલમાં મોકલ્યો છે. વર્ષ 2016માં રાજકોટમાં એક બાદ એક સ્ટોન કિલિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસે ખૂબ જ મહેનત કરી હતી.
આરોપી હિતેષ ઉપર એક વર્ષમાં ખૂનના ત્રણ ગુના નોંધાયા હતા. 2016માં સ્ટોન કિલરનો કેસ ખૂબ ચગ્યો હતો. રાજકોટમાં ઉપરાછાપરી સ્ટોન કિલિંગની ઘટના આવતાં લોકોમાં તે સમયે ડરનો માહોલ છવાયો હતો. જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
December 19, 2021 at 10:00PM surat
Technosv2018
December 20, 2021
સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડર હરસુખ વેકરીયાના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ સાથે ચાર મહિનામાં વાલીઓને રૂપિયા 35 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
Technosv2018
December 20, 2021
Technosv2018
December 20, 2021
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એવામાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં વહેલી સવારથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓએ જણાવ્યું કે, દરેક ઉમેદવાર સક્ષમ છે.
December 19, 2021 at 03:07AM surat
Technosv2018
December 19, 2021
સુરતમાં કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેરનાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આવી હોસ્પિટલોને દર્દીઓને નાણા પરત કરવા સુરત મહાનગરપાલિકાએ આદેશ આપ્યા છે. હોસ્પિટલોએ વધુ નાણા ખંખેર્યા હોવાની દર્દીઓએ ફરિયાદ કરી છે.
December 18, 2021 at 08:52PM surat
Technosv2018
December 19, 2021
Technosv2018
December 18, 2021
Technosv2018
December 17, 2021
સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. એક મહિનામાં દુષ્કર્મના બે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. પીડિતાના પરિવારે ન્યાયપાલિકાનો આભાર માન્યો હતો. સાથે જ આવા કૃત્ય નહિ થાય તે માટે કડક કાયદાઓ બનાવવા માંગ કરી હતી.
December 16, 2021 at 05:08AM surat
Technosv2018
December 16, 2021
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા બાદ ચકચાર મચી હતી. યુવક પર 5 શખ્સોએ તલવાર અને લાકડા વડે હુમલો કર્યો હતો. યુવક પર ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. દિલીપ નામના યુવક પર હત્યા બાદ 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
December 16, 2021 at 04:43AM surat
Technosv2018
December 16, 2021
Technosv2018
December 16, 2021
Technosv2018
December 15, 2021
સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આધેડની હત્યા કરવામાં આવી છે. મકાન બનાવનાર કોન્ટ્રાક્ટરની ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અજાણયા શખ્સો ઘરમાં ઘુસી આધેડની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
December 15, 2021 at 04:57AM surat
Technosv2018
December 15, 2021
ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કનું કથિત પેપર લીક થવા મામલે વિવિધ પ્રતીક્રિયા સામે આવી રહી છે. ત્યારે સુરતના વિદ્યાર્થીઓ શું કહી રહયા છે. તે અંગે મંતવ્યો સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે,, આ અંગે સઘન તપાસ થવી જોઈએ અને ગુનેગારોને કડક સજા મેળવી જોઈએ. તો આ તરફ ગૌણ સેવા પસંદગી મંડળ અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું હતું કે,, પેપર લીક થવા મામલે કોઈ ફરિયાદ હજુ સુધી મળી નથી.
December 15, 2021 at 04:43AM surat
Technosv2018
December 15, 2021
વરઘોડા સમયે જ બગ્ગીમાં આગ લાગી હતી. આગમાં ઘોડા અને વરરાજાનો બચાવ કરવામાં આવ્યો છે. આગનો આ વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો છે. આગની ઘટનામાં એક વ્યક્તિ દાજી ગયો હતો. આ વિડિઓ સુરતનો હોવાનું સામે આવ્યું છે. આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ ચાલી રહી છે.
December 14, 2021 at 10:24AM surat
Technosv2018
December 15, 2021
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પિયુષ પોઇન્ટ વિસ્તરામાં એક યુવકના પીઠના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા. યુવકને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવક મિલમાં કામ કરે છે. અને અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા છે.
December 14, 2021 at 04:25AM surat
Technosv2018
December 14, 2021
Technosv2018
December 13, 2021
ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. આ પહેલા જામનગરમાં એક પોઝિટિવ કેસ હતો બાદમાં ઓમિક્રોનના અન્ય બે કેસ મળી આવતા કુલ કેસ ત્રણ થયા હતા. આજે એટલે કે સોમવારે સુરતમાં વધુ એક કેસ મળી આવતા રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીની સંખ્યા 4 પર પહોંચી છે.
સુરતમાં એક સપ્તાહ પહેલા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રવાસીને પરત આવ્યા બાદ ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પ્રવાસી ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી નેગેટિવ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં પણ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસ, 56 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 56 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,543 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે. આજે 2,56,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 12, ભાવનગર કોર્પોરેશનમાં 5, કચ્છ 5, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 4, પાટણ 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 549 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 544 નાગરિકો સ્ટેબલ છે. 8,17,543 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10099 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
December 13, 2021 at 08:29AM surat
Technosv2018
December 13, 2021
સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું 615 કરોડ 75 લાખ 40 હજાર કરોડનું ડ્રાફ્ટ બજેટ સામાન્ય સભામાં મંજુર કરાયું. કન્યા કેળવણી માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી. વિદ્યાર્થીના વાલીઓનું અકસ્માતમાં મૃત્યુ થયા તો વિમા માટે દોઢ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
December 13, 2021 at 04:50AM surat
Technosv2018
December 13, 2021
Technosv2018
December 13, 2021
સુરતના નાનપુરા કાળદશાની નાળમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહી છે. આ દરમિયાન આજે 14 વર્ષનો કિશોર અખ્તર શેખ મિત્રો સાથે રમવા ગયો હતો. જેના પર લોખંડનો પિલર પડતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો. જોકે, પાલિકા અને મેટ્રો પ્રોજેક્ટની કામગીરી કરતા લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
બાળક મિત્રો સાથે ઘરની નજીકમાં જ રમવા માટે ગયો હતો. મેટ્રો સ્ટેશનનું કામ ચીલી રહ્યું છે ત્યાં રમી રહ્યો હતો. આ દરમિયાન અખ્તર પર એક લોખંડનો પિલર પડ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સાંજે 4:30 કલાકે અખ્તર શેખ નામનો બાળક રમતા રમતા મેટ્રો ના કામકાજ સ્થળે પહોંચી ગયો હતો. મૃતક બાળક ધોરણ-8 નો વિદ્યાર્થી છે. ઘટના બાદ મિત્રોએ દોડી ને ઘરમાં જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો. SMC અને મેટ્રોના માણસો ઘટના બનતા ફરાર થયા હતા. બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
પરિવારજનોએ ચીમકી આપી કે મેટ્રોનું કામ અટકાવવામાં આવશે. પરીવારજનોનો આરોપ છે કે મોત માટે પાલિકા અને મેટ્રોના અધિકારીઓ જવાબદાર છે. યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવે. અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતની નોંધ કરી તપાસ શરુ કરી છે.
આ જાણીતા શહેરમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા કેસની થઈ પુષ્ટિ
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીના નવા પ્રકારના 36 કેસ નોંધાયા છે. નાગપુરના મ્યુનિસિપલ કમિશ્નર રાધાક્રિષ્નન બી ના જણાવ્યા મુજબ, 40 વર્ષીય પુરુષમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. નાગપુરનો આ પ્રથમ ઓમિક્રોન કેસ છે.
ઈટાલીથી ચંદીગઢ આવેલા 20 વર્ષીય યુવકને ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે. માહિતી અનુસાર, તે 22 નવેમ્બરે ભારત આવ્યો હતો અને તપાસમાં તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય આંધ્ર પ્રદેશમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, તે આયર્લેન્ડથી અહીં પહોંચ્યો છે.
Technosv2018
December 12, 2021
Technosv2018
December 11, 2021
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વરાછાના ખુલ્લા મેદાનમાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવક 35 વર્ષનો હતો. અને તેનું નામ દેવસિંહભાઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ ખુલ્લા મેદાનમાં ઉભી રહેતી લકઝરી બસ સાફ કરવાનું કામ કરતા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. અને યુવકના ગુપ્તાંગના ભાગે ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
December 10, 2021 at 02:40AM surat
Technosv2018
December 10, 2021
સુરતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનનો સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. શહેરના ભાગર ટાવર વિસ્તારમાં આ પ્રોજેક્ટને લઈને લોકોએ ધરણા કર્યા છે. મનપાની ટીમ દુકાનો તોડવા પહોંચી હતી ત્યારે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે.
December 10, 2021 at 12:47AM surat
Technosv2018
December 10, 2021
Technosv2018
December 10, 2021
સુરતના પનાસ જોગર્સ પાર્ક સામે એક જ પરિવારના છ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સૂર્યા એપાર્ટમેન્ટમાં બે વર્ષના બાળક સહિત 6 સભ્યો કોરોના પોઝિટીવ થયા છે. પરિવારનો સભ્ય દિલ્હીથી સુરત આવતા આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે.
December 10, 2021 at 12:17AM surat
Technosv2018
December 10, 2021
Technosv2018
December 10, 2021
Technosv2018
December 10, 2021
સુરતના પનાસ જોગર્સ પાર્ક સામે એક જ પરિવારના છ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સૂર્યા એપાર્ટમેન્ટમાં બે વર્ષના બાળક સહિત 6 સભ્યો કોરોના પોઝિટીવ થયા છે. પરિવારનો સભ્ય દિલ્હીથી સુરત આવતા આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે.
December 09, 2021 at 10:44PM surat
Technosv2018
December 10, 2021
Technosv2018
December 10, 2021
સુરતઃ રાજ્યમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું બંધ કરતા હવે ફરીથી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે. સુરતનાં પનાસ જોગર્સ પાર્ક સામે આવેલા સુર્યા એપાર્ટમેન્ટમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. એક જ પરિવારના 2 વર્ષના બાળક સહિચ 6 લોકો પોઝિટિવ આવતા તેમના સેમ્પલોનું જીનોમ સિક્વન્સિગ કરવામાં આવશે. હાલ તમામ સભ્યોને હોમ કોરંટાઈન કરાયા છે.. અને એપાર્ટમેન્ટને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ પરિવારનો એક સભ્ય દિલ્લીથી ફર્યા બાદ આખો પરિવાર સંક્રમિત થયો હોવાનું બહાર આવ્યું છે.
કોરોનાની ત્રીજી લહેર આવે અને પાલિકા ક્વોટામાં હોસ્પિટલમાં સારવારની જાહેરાત થાય તો જે લોકોએ બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને સુરતના પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં. પાલિકા પ્રશાસને સુરતીઓને બન્ને ડોઝ માટે અનેક પ્રયાસ કર્યા. પરંતુ હજુ પણ કેટલાક લોકો વેક્સિન નથી લઈ રહ્યા. જેથી હવે આવા લોકોને પાલિકાના ક્વોટામાં વિનામુલ્યે સારવાર નહીં આપવાની પાલિકાએ તૈયારી કરી છે.
સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોના સંક્રમણ વકરતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. સુરત શહેરમાં 150 દિવસ બાદ કોરોનાના ડબલ ડિજિટમાં એટલે કે 11 કેસ નોંધાતા હવે મહાપાલિકાએ ટેસ્ટિંગ ફરી એકવાર વધારવાનો નિર્ણય લીધો છે. સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ડૉ. આશિષ નાયકે નાગરિકોને પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
Technosv2018
December 10, 2021
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડ મિલમાંથી યુરિયા ખાતર મળી આવ્યું હતું. સબસીડીવાળો ખાતર મળી આવતા મિલ માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. અન્નપૂર્ણા મિલમાં ખેતીવાડી અધિકારીઓએ દરોડા પડતા યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.
December 09, 2021 at 09:35AM surat
Technosv2018
December 10, 2021
સુરતમાં કાપડના વેપારીઓ પર જીએસટી લગાવવામાં આવતા વેપારીઓ હવે લડી લેવાના મૂડમાં છે. વેપારીઓએ હવે પોસ્ટર મુહિમ શરુ કરી છે. વિવિધ માર્કેટના દ્વાર પર જીએસટીના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે. વેપારીઓમાં ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે. 12 ટકા જીએસટી લાગુ થાય તો વેપારીઓ પર બોજો વધી જશે.
December 09, 2021 at 09:16AM surat
Technosv2018
December 09, 2021
Technosv2018
December 09, 2021
નવસારીમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. શેરડી કાપતા લોકો દીપડાના ડરને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ખેતરમાં જવું ખેડૂતો માટે ભય સમાન બની ગયું છે. ખેડૂતો ખેતરમાં પ્રવેશતા પહેલા થાળીઓ વગાડે છે. અને ફટાકડા ફોડે છે. દીપડાઓ કે અન્ય પ્રાણીઓ ખેતરમાંથી પલાયન થઇ જાય છે.
December 09, 2021 at 02:53AM surat
Technosv2018
December 09, 2021
રાજ્યભરમાં રેસિડેન્ટ તબીબો પોતાની પડતર માંગ માટે હડતાળ પર છે. ત્યારે દર્દીઓ આ તમામ બાબતે ભોગ બની રહયા છે. તબીબો હડતાળ પર રહેતા ઓપીડીમાં ભારે હાલાકી સર્જાઈ છે. આ ઉપરાંત બહારથી આવતા દર્દીઓને યૉગ્ય સારવાર ન મળતા તેઓની પીડા વધી રહી છે. સુરત સિવિલમાં પણ હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા.
December 09, 2021 at 02:42AM surat
Technosv2018
December 09, 2021
સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. બારી અને બાથરૂમની લાઈનમાં આ બે મોબાઈલ છુપાવાયા હતા. જેલ સત્તાધીશોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Technosv2018
December 08, 2021
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી શાળામાં એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે. વિદ્યાર્થી સંક્રમિત થતા શાળાને સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ સાથે 120 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાયા છે.
Technosv2018
December 08, 2021
હીરા અને કાપડ ઉદ્યોગને સુરત મહાનગરપાલિકાએ આદેશ આપ્યા છે.આ એકમોમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજીયાત કરવામાં આવ્યા છે. જો વેક્સિન નહીં લીધી હોય તો કામ પર જવા મળશે નહીં.
December 07, 2021 at 10:02PM surat
Technosv2018
December 08, 2021
સુરત: શહેરમાં બિલ્ડિંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાતા 33 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. લક્ષ્મણ સિંહનું નીચે પટકાતા મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. રાત્રે 12:30 વાગ્યે મૃતક નિંદ્રાવસ્થામાં હતો અને ત્યારબાદ શું થયું એ કોઈને ખબર નથી. સુરતમાં દીકરાની સૂતકપૂજા પૂર્વે જ પિતાનું રહસ્યમય રીતે ત્રીજા માળે ધાબા પરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. પાંડેસરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે.
દીકરીના જન્મ દિવસે જ પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા થઈ જતાં પરિવારમાં માતમ
ન્યૂયોર્ક : નડિયાદના વતની અને વર્ષોથી અમેરિકા રહેતા 45 વર્ષિય ગુજરાતી બિઝનેસમેન અમિત પટેલની સોમવારે અમેરિકામાં હત્યા કરાતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોલંબસમાં રહેતા અમિતભાઈ બેંકમાં પૈસા ડિપોઝીટ કરાવવા ગયા ત્યારે તેમને ગોળી મારી દેવાઈ હોવાનું જ્યોર્જિયાની મસ્કોજી કાઉન્ટિના કોરોનર્સ ઓફિસરે જણાવ્યું છે. નડિયાદના દેસાઇવગામાં આવેલી સાત માળની હવેલી ધરાવતા અમિત પટેલ કોલંબસમાં ગેસ સ્ટેશન ધરાવતા હતા. તેમાન પરિવારમાં પત્નિ અને 3 વર્ષની દિકરી છે. તેમની દીકરીનો 3 ડીસેમ્બર ને સોમવારના રોજ ત બર્થડે હતો.
અમિતભાઈ સવારના અરસામાં પૈસા જમા કરાવવા કોલંબસના બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકમાં ગયા હતા. અમિતભાઈ બેંકની બહાર કોઇ કામે રોકાયા હતા ને પછી બેંકમાં જતા હતા ત્યારે બેંકના પ્રવેશદ્વારે એક અજાણ્યા શખ્શે તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. અજાણ્યો શખ્સ ગોળી મારી પૈસા લઇ ફરાર થઇ ગયો હતો. નડિયાદમાં રહેતાં અમિત પટેલનાં સગાં સંબંધીઓને આ સમાચાર મળતાં જ સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અમિત પટેલ કોલંબસના બુએના વિસ્ટા રોડ પર સેવરોન કંપનીનું ગેસ સ્ટેશન ભાગીદારીમાં ચલાવતા હતા.
અમિત પટેલના ભાગીદાર વીની પટેલના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતે અમિતભાઈ રોકડ અને રસીદો જમા કરાવવાના કામે બેંકમાં ગયા હતા. એ વખતે જ બેંકની બહાર કોઇએ તેમને ગોળી મારી હત્યા કરી હતી અને પૈસા લઇ ભાગી ગયો હતો. પોલીસનું માનવું છે કે, અમિતને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે, આ વ્યક્તિ અમિતનો પીછો કરતી હતી. તેને અમિત પાસે પૈસા હોવાની જાણ હતી. આ વ્યક્તિએ જ હત્યા કરી હોવાની શક્યતા છે. અમિતભાઇને સવારે 10.09 કલાકે જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા એમ મસ્કોજી કાઉન્ટિની ડેપ્યુટી કોરોનર ચાર્લ્સ ન્યૂટને કહ્યું હતું.
December 07, 2021 at 09:59PM surat
Technosv2018
December 08, 2021
સુરત : ગુજરાતાં ઓમિક્રોનની એન્ટ્રી થયા પછી વધતા સંક્રમણને ધ્યાને લઇ હીરા અને કાપડના ઉદ્યોગોને પાલિકાએ આદેશ કર્યો છે. બન્ને એકમોમાં વેકસીનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. નો વેક્સિન નો સર્વિસ ના બોર્ડ લગાડવા ઉદ્યોગોને કડક સૂચના આપવામાં આવી છે.
હીરાના એકમો, ટેકસટાઇલ માર્કેટ,કાપડના કારખાનાઓ, જીઆઇડીસી વિસ્તાર, લુમ્સ અને એમ્બ્રોયડરી એકમો, વેકસીનના બે ડોઝ ફરજીયાત કરી દેવાયા છે. આ લોકોને બીજો ડોઝ આપવા માટે પાલિકા દ્વારા ૧૩મી ડીસેમ્બરના રોજ મેગા વેકસીન કેમ્પનું આયોજન કરાયું છે. બીજો ડોઝ બાકી લોકોની સંખ્યા વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત ઝોનમાં સૌથી વધુ છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 21 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1092 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12,335 નાગરિકોને રસીનો પ્રથમ અને 87,763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40,345 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,41,184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,82,740 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
December 07, 2021 at 08:32PM surat
Technosv2018
December 08, 2021
સુરત: અડાજણની સંસ્કાર ભારતી વિદ્યાર્થીને કોરોના થતાં સ્કૂલ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીને કોરોના થતાં સ્કૂલના અન્ય 120 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા હતા. જોકે, તમામ નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. આજે પણ માસ ટેસ્ટિંગ કરાશે. શહેરમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે.
અઠવાલાઈન્સની ગૃહિણી અને તેમના ઘરે કામ કરતી મહિલા પણ સંક્રમિત થયા છે. સંસ્કાર ભારતી સ્કૂલની ધો. 12માં ભણતા વિદ્યાર્થીના માતા-પિતા વેક્સિનેટેડ છે, ત્યારે ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 21 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1092 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12,335 નાગરિકોને રસીનો પ્રથમ અને 87,763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40,345 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,41,184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,82,740 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન સાબરકાંઠા , સુરત સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી
December 07, 2021 at 08:17PM surat
Technosv2018
December 08, 2021
Technosv2018
December 07, 2021
પંચમહાલમાં અન્ય ઉમેદવારે બેઠકનો લાભ લેવા ખોટી જાતી દર્શાવી હોવાનો આરોપ લગાવ્યો, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ન જાળવી શબ્દોની શાલીનતા. LRD ભરતી અને વાયબ્રન્ટ ગુજરાત મામલે કર્યું વિવાદાસ્પદ નિવેદન. વિરોધીઓ પર પ્રહાર કરતા અપમાનજનક શબ્દોનો કર્યો પ્રયોગ. અમદાવાદમાં રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા. વિવિધ મુદ્દે કામથી અળગા રહેતા ઓપીડી પર વ્યાપક અસર જોવા મળી. 1 હજાર 157 ગ્રામ પંચાયત બની સમરસ.
December 07, 2021 at 03:23AM surat
Technosv2018
December 07, 2021
સુરતઃ સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાઈ છે. જોકે, કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી છતાં તેને કોઈ જ ફરક પડ્યો નહોતો અને નિર્લજ્જ ઉભો રહ્યો હતો. આ અંગે સરકારી વકીલ સુખડવાલાએ જણાવ્યું હતું કે, 100થી વધુ દસ્તાવેજી પુરાવા અને 42 સાક્ષીઓના આધાર પર ગુનો સાબિત થયો. 100થી વધારે પોલીસકર્મીની ટીમ બનાવી ગુનો ઉકેલ્યો હતો. 31 ચુકાદાઓનો સરકારી વકીલે હવાલો આપ્યો હતો. હત્યારા હવસખોરે બાળકીને લાશને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી.
તેમણે કહ્યું કે, હત્યારાને ફાંસી અને પીડિતાના પરિવારને 20 લાખનું વળતર ચુકવવા આદેશ કરાયો છે. હત્યાના કેસમાં ફાંસી અને દુષ્કર્મના કેસમાં મૃત્યુ સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ફાંસીની સજા સંભળાવી છતાય દોષી ગુડ્ડુ અદાલતમાં નિર્લજ જણાયો. સુરત જિલ્લા કોર્ટે આપેલો ઓર્ડર હાઈકોર્ટમાં કંફર્મેશન માટે મોકલાશે.
દિવાળીની રાત્રે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. સોમવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળાને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોર બાળાને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો. તેની સાથે બળાત્કાર કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે, ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ તે માટે સરકારી વકીલે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો હતો.
સરકારપક્ષે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં સજાના આવેલા સુધારા, આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે ધ્યાને લઈને ફાંસીની સજા કરવી જોઈએ. આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને ફાંસીની સજા આપવા સરકાર પક્ષે માંગ કરી હતી.
December 07, 2021 at 12:46AM surat
Technosv2018
December 07, 2021
સુરતઃ સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાઈ છે. દિવાળીની રાત્રે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.
સોમવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળાને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોર બાળાને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો. તેની સાથે બળાત્કાર કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે, ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ તે માટે સરકારી વકીલે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો હતો.
સરકારપક્ષે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં સજાના આવેલા સુધારા, આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે ધ્યાને લઈને ફાંસીની સજા કરવી જોઈએ. આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને ફાંસીની સજા આપવા સરકાર પક્ષે માંગ કરી હતી.
December 07, 2021 at 12:17AM surat
Technosv2018
December 07, 2021
સુરત: પાંડેસરામાં માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે સુરત કોર્ટે આરોપી ગુડ્ડું યાદવને ગઈ કાલે દોષિત ઠેરવ્યો હતો. આજે સુરત અધિક સેસન્સ કોર્ટના જજ PS કાલા દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી. આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ સાથે પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાનો આદેશ કરાયો છે.
ગઈ કાલે, આરોપીને દોષિત ઠેરવ્યા બાદ બંને પક્ષના વકીલોની વચ્ચે સજા બાબતે દલીલો ચાલી હતી. સરકારી પક્ષ દ્વારા આરોપીને ફાંસીને ફાંસીની સજા માટે અપીલ કરી હતી.જેને માન્ય રાખતા ફાસીની સજા ફટકારી છે.
પાંડેસરાની શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું દિવાળીની રાત્રે અપહરણ કરી દુષ્કર્મ આચરી ગુડ્ડુ હત્યા કરી નાંખી હતી. આ કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ગઈ કાલે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે.
ગત 4 નવેમ્બરે દિવાળીની રાતે ગુડ્ડુ માસુમ બાળકીને ઉઠાવી ગયો હતો. પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં દુષ્કર્મ કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી હતી. ફુટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. તેમજ સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
ચાર્જશીટ બાદ સરકારપક્ષે 69 પંચસાથી સાથે દસ્તાવેજી, સાયન્ટિફીક પુરાવા,મેડીકલ પુરાવાની લીસ્ટ રજુ કરી ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી. સેશન્સ કોર્ટે સ્પીડી ટ્રાયલ નિર્દેશ આપતા તા.17નવેમ્બરે કેસની પ્રથમ મુદત દરમિયાન સાક્ષીઓની સરતપાસ અને ઉલટ તપાસ લેવાઇ હતી. સરકારપક્ષે પુનરાવર્તીત થતા 27 પંચ સાક્ષીઓને ડ્રો કરીને માત્ર 42 સાક્ષીઓની જુબાની લઇ કેસ કાર્યવાહી માત્ર 6 મુદતમાં પુર્ણ કરી હતી.
આરોપી ગુડ્ડુને દોષિત જાહેર કર્યા પછી સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગુનાની ગંભીરતા તથા આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા જઘન્ય કૃત્ય બદલ આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીસમેન્ટની માંગ કરી હતી. જેના સમર્થનમાં 31 જેટલા પ્રસ્થાપિત જજમેન્ટના તારણો રજૂ કર્યા હતા.
બીજી તરફ આરોપીના બચાવપક્ષે આરોપીની નાની વય, પ્રથમ ગુનો તથા માતા-પિતાની જવાબદારી સહિતના કારણોને ધ્યાને લઈને સજામાં રહેમ રાખી ઓછી સજા કરવા માંગ કરી હતી. સજાના મુદ્દે કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈને સજાનો ચુકાદો આજે 7 ડિસેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.
December 07, 2021 at 12:04AM surat
Technosv2018
December 07, 2021
Technosv2018
December 07, 2021
Technosv2018
December 07, 2021
સુરતઃ શહેરના લિંબાયતની કોલેજીયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી હતી. એટલું જ નહીં, યુવતીના માતા-પિતા સમક્ષ પોતે ધનિક પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ફરવા જવાના બહાને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, હવે યુવતીને તરછોડી દેતાં યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાઇ છે.
યુવતીને એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય થયો હતો. પરિચય આગળ વધતા યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ યુવતીએ ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવાનું કહ્યું હતું. જેથી યુવક યુવતીના પરિવારના સભ્યોને મળવા પહોંચી ગો હતો. આ સમયે યુવકે પોતે કરોડપતિ હોવાનું જણાવ્યું હતું અને પોતાની પ્રોપર્ટી કેટલી છે તે અંગે જણાવ્યું હતું. યુવકની વાત સાંભળીને માતા-પિતા પણ બંનેના લગ્ન થાય તેવું વિચારવા લાગ્યા હતા. તેથી તેમણે પોતાની દીકરી સાથે મળવા દેવાની છટ આપી હતી.
આમ, પરિવાર તરફથી છૂટ મળી જતાં યુવક પ્રેમિકાને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુની હોટલોમાં લઈ ગયો હતો. અહીં તેમણે બે દિવસ રોકાણ કર્યું હતું. આ સમય દરમિયાન બંનેએ શરીરસુખ માણ્યું હતું. આ પછી યુવક પ્રેમિકાને લઈ પોતાના ઘરે પહોંચ્યો તો તેના માતા-પિતાએ લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો તેમજ યુવતીને ઘરે મૂકી આવવાં જણાવ્યું હતું.
જોકે, આ પછી પણ યુવક યુવતીને ફરવા લઈ જતો હતો. આ સમયે શરીરસંબંધ માટે યુવકે દબાણ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેણે તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી પરાણે શરીરસુખ માણ્યું હતું. અંતે યુવતીએ માતા-પિતાને આ અંગે જાણ કરતાં તેમણે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકે બબાલ કરી લગ્ન માટે ઇનકાર કરી દેતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
December 06, 2021 at 04:53AM surat
Technosv2018
December 06, 2021
સુરતના ગોપી તળાવ વિસ્તારમાં પાલિકાએ દબાણ હટાવવા મામલે કામગીરી કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પાલિકા જયારે દબાણ હટાવવાનીઓ કામગીરી કરી રહી હતી ત્યારે એક યુવક ઘરની છત પર ચઢી ગયો હતો. દબાણ ખાતાના અધિકારીઓ અહીંથી જાય ત્યારે જ તે નીચે ઉતારશે તેમ જણાવ્યું હતું. પોલીસે ભારે મશક્ત બાદ યુવક્ની અટકાયત કરી હતી.
December 06, 2021 at 03:15AM surat
Technosv2018
December 06, 2021
સુરત ફાયર વિભાગે જહાંગીરા વિસ્તારમાં મોકડ્રીલ યોજી છે. સંજીવની ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી છે. અહીંયા ફાયર સેફ્ટી અંગે માહિતી આપી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
December 06, 2021 at 01:02AM surat
Technosv2018
December 06, 2021
સુરત : ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે રાજ્યમાં વધી રહેલા કેસોને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. બીજી તરફ સુરતમાં આખે આખો પરિવાર કોરોનાસંક્રમિત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને આખી સોસાયટી જ ક્લસ્ટર ઝોન જાહેર કરવી દેવામાં આવી હતી.
ઓમિક્રોનને લઈ સુરત મનપા એલર્ટ થયું છે. માસ્કની કડક અમલવારી કરવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરાઈ. આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવવું ચિંતાનો વિષય છે. લોકો સોશિયલ ડિસ્ટન્ટ જાળવે તેવી અપીલ કરવામાં આવી છે. નાકની ઉપર માસ્ક ફરજીયાત પહેરે તેવી અપીલ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.
અડાજણ વિસ્તારમાં એક જ પરિવારમાં પાંચ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સાઈલીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું થયું છે. પાલિકા દ્વારા આખી સોસાયટીની ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે. સુરતમાં એક દિવસમાં કુલ 9 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાઇ છે.
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલની 1200 બેડમાં ઓમીક્રોન વોર્ડ તૈયાર કરાયો છે. 25 પથારીઓ પ્રાથમિક તબક્કામાં તૈયાર કરવામાં આવી. વેન્ટિલેટર ઓક્સિજન સહિતની તૈયારીઓ કરવામાં આવી છે.
જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજય સરકારના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન વાયરસ સંક્રમિત દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. PM કેયર ફંડમાંથી આવેલા વેન્ટિલેટર, ઓક્સિજન સહિતના ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સમયાંતરે કોવિડ માટેની તાલીમના પગલે સિનિયર તબીબોને ઓમિક્રોન ના લક્ષણ અંગે આગામી સમયમાં પણ તાલીમ આપવામાં આવશે.
ઓમીક્રોનના કારણે સિવિલ હોસ્પિટલમાં હાલ પૂરતી 25 પથારીઓ તૈયાર કરવામાં આવી છે. તો અન્ય 100 વેન્ટિલેટર સ્ટેન્ડ બાય રાખવાના આદેશ પ્રશાસનને આપવામાં આવ્યા છે. ગુજરાતમાં એકસાથે ઓમીક્રોનનો કહેર ઉભો થાય તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા સુધીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
December 05, 2021 at 11:24PM surat
Technosv2018
December 06, 2021
Technosv2018
December 06, 2021
Technosv2018
December 06, 2021
Technosv2018
December 06, 2021
Technosv2018
December 05, 2021
ટેક્સસ્ટાઈલ સેક્ટર પર જીએસટી દર વધારતા વેપારીઓમાં અસંતોષ છે. આ મામલે સુરતના વેપારીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ મામલે દર્શના જરદોષે નિવેદન આપ્યું છે કે,, વાતચીતથી તમામ નિવેડો આવી શકે છે. આ અંગે તેઓ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત કરશે.
December 05, 2021 at 02:05AM surat
Technosv2018
December 05, 2021
સુરતમાં મહિલાનું એક ગ્રુપ ઓર્ગેનિક ખેતીનું કામ કરે છે. પર્યાવરણને બચાવવા માટે આ અનોખો પ્રયાસ છે. કિચન ગાર્ડન જેવા પ્લાન્ટ લગાવી એકબીજાને પ્લાન્ટની આપલે કરે છે. કિચન અને ટેરેસ પ્લાન્ટ માટે આ મહિલાઓ દર રવિવારે એકત્ર થયા છે. આ પ્લાન્ટ માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
December 05, 2021 at 01:49AM surat
Technosv2018
December 05, 2021
સુરતના સાયણ-ઓલપાડ રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત થયા છે. પરીયા સીમમાં સર્જનલ વિલા પાસે ટ્રક પાછળ બાઈક સવાર અથડાતા બે લોકોના મોત થયા છે. બંને મૃતકો સંધિયાર ગામના કુમકુમ બંગ્લોઝના રહેવાસી હતા. પોલીસ આ મામલે ગુનો નોંધ્યો છે.
December 04, 2021 at 11:04PM surat
Technosv2018
December 05, 2021