સુરત (Surat) માં અતુલ વેકરિયા (Atul Vekariya) ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં કોગ્રેસ નેતાની પોલીસ કમિશનરને અરજી કરી છે. કોગ્રેસના યુવા નેતા ગૌરાંગ પટેલે અરજીમાં પોલીસ કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી. ઉમરા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ આપવા પણ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
March 31, 2021 at 05:27AM surat
Technosv2018
March 31, 2021
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલ H-2 વોર્ડમાં સ્લેબના પોપડા પડ્યા હતા. ગઇ કાલે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી.
March 31, 2021 at 04:15AM surat
Technosv2018
March 31, 2021
એપેડેમિક એક્ટના ભંગ બદલ સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ના 19 નગર સેવકો સહિત 28 નેતાઓ સામે ગુનો નોંધાયો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો અને નેતાઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સુરત (Surat) આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ફરી વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ પરિસરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. આપના કાર્યકરો કોર્ટ પરિસરમાં પહોંચ્યા જ્યાં આપના કાર્યકરોએ ભાજપ તેની તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
March 31, 2021 at 02:12AM surat
Technosv2018
March 31, 2021
સુરત મહાનગરપાલિકા કેમ્પસમાં મંગળવારે ભારે વિરોધ અને અરાજકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના કાળમાં ઓનલાઈન બજેટ રજૂ કરવાના શાસક પક્ષ અને સત્તાધિશોના પ્રયાસ સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓમાં આક્રમકતા જોતા જ સ્થાનિક સુરક્ષા કર્મીઓ અને ત્યારબાદ પોલીસને બોલાવાઈ હતી. પોલીસ સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનું ઘર્ષણ થયું. આ સમગ્ર ઘટનાક્રમના કારણે આમ આદમી પાર્ટીના 19 નગરસેવક સહિત 28 લોકો સામે ગુનો નોંધાયો તેમજ તેમની ધરપકડ પણ થઈ હતી.
March 30, 2021 at 10:23PM surat
Technosv2018
March 31, 2021
Technosv2018
March 31, 2021
સુરત મહાનગરપાલિકાની (surat municipal corporation)ઓનલાઈન સામાન્ય સભાનો આમ આદમી પાર્ટી (aam aadmi party)એ વિરોધ કર્યો છે. AAPના સભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. તેમનો આરોપ છે કે, વિરોધપક્ષનો અવાજ દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
March 30, 2021 at 02:04AM surat
Technosv2018
March 30, 2021
ભરૂચઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat elections) પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં નેતાઓ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ભરુચના (Bharuch MLA) ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય દુષ્યંત પટેલ (MLA Dushyant Patel) કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને કોરોના થતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે.
આણંદ નગરપાલિકા (Anand Nagarpalika) ના પ્રમુખ કોરોના સંક્રમિત થયા છે. રૂપલબેન પટેલ (Rupal Patel)નો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરમસદ મેડિકલ પ્રિવિલેજમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક લક્ષણ જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
છેલ્લા 3 દિવસમાં એમના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તો રાજકોટમાં વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ (Uday Kangad)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ક્વોરન્ટાઇન થયા છે.
આ સિવાય ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત (Mangal Gavit)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મંગળભાઈ ગાવીત કોરોના સંક્રમિત થતા વઘઇ નિવાસસ્થાને હોમકોરોન્ટાઈન કરાયા છે. ડાંગ જિલ્લા( Dang Corona)માં પણ ધીમી ગતિએ કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં ભાજપ સંગઠન મંત્રી, ધારાસભ્ય વિજયભાઈ પટેલ બાદ હવે જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલ કરતા આજના કેસ ઓછા નોંધાયા છે. કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા બે દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-36, વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26, જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે.
સુરત કોર્પોરેશનમાં 503, અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18, વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18, જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.
March 30, 2021 at 01:41AM surat
Technosv2018
March 30, 2021
વલસાડઃ શહેર (Valsad)માં 71 વર્ષના વૃદ્ધ પત્નીએ 78 વર્ષના પતિની હત્યા (Husband Murder) કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. માથામાં કપડા ધોવાનો ધોકો મારી પતિની હત્યા કરી નાંખી છે. વૃદ્ધ ઉંમરે પણ વૃદ્ધ પત્ની પર ચારિત્ર્ય અંગે વૃદ્ધ પતિ વહેમ રાખતો હતો. એકલા રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે અવાર- નવાર આ બાબતે ઝઘડા થતા હતા.
મંદિરે ગયેલી પત્ની કોઈને મળવા ગઈ હોવાનો આક્ષેપ કરતા બબાલ થઈ હતી. આવેશમાં આવી 71 વર્ષીય પત્નીએ શંકા કરતા 78 વર્ષના પતિને માથામાં કપડાં ધોવાનો ધોકો મારતા મોત થયું હતું. પોલીસે (Valsad Police) આરોપી પત્નીની ધરપકડ કરી છે. વૃદ્ધાવસ્થામાં પણ પતિના શકના કારણે દામ્પત્ય જીવન છિન્નભિન્ન થયું છે.
Surat : યુવકને જૂની પ્રેમિકા સાથે બાંધવા હતા શરીર સંબંધ, યુવતીએ પતિને કરી વાત, પતિએ પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને.....
Surat: શહેરમાં બે દિવસ પહેલાં થયેલી યુવકની હત્યા (Youth murder) મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ઉધના રેલવે-ટ્રેક પાસેથી દફનાવાયેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને પૂર્વ પ્રેમી પરેશાન કરતો હતો, જેથી તેને બોલાવી સાથે દારૂ પીવડાવી નશામાં ચૂર કર્યો હતો. આ પછી ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. તેમજ ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવીને દાટી દીધો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવક 22મી માર્ચે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશન(Dindoli Police station)માં ફરિયાદ પણ નોંધાવી હતી. યુવક ગુમ થયો એ વિસ્તાર ચેક કરતાં મોપેડ પર બેસીને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક સગીર વયનો આરોપી છે, જ્યારે બીજો યુવકની પૂર્વ પ્રેમિકાનો પતિ છે.
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી મૃતકની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ પ્રેમી સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે પ્રેમી પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી. પતિ પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.
આથી પતિ 22મીખે પત્નીના પ્રેમીને સમાધાન કરવા બોલાવી પહેલા દારૂ પિવડાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે યુવકની લાશ ઓળખ ન થાય એ માટે પહેલા પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યાર બાદ તેની દફનવિધિ કરી હતી. જોકે પોલીસે પતિની ધરપકડ કરતાં તેણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી.
March 30, 2021 at 01:26AM surat
Technosv2018
March 30, 2021
બેકાબુ બની રહેલા કોરોના(Corona)ના કારણે સુરતમાં ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિલ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. સુરત શહેર સહિતના 6 સેન્ટર પર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.
March 29, 2021 at 10:16PM surat
Technosv2018
March 30, 2021
Surat: શહેરમાં બે દિવસ પહેલાં થયેલી યુવકની હત્યા (Youth murder) મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ઉધના રેલવે-ટ્રેક પાસેથી દફનાવાયેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને પૂર્વ પ્રેમી પરેશાન કરતો હતો, જેથી તેને બોલાવી સાથે દારૂ પીવડાવી નશામાં ચૂર કર્યો હતો. આ પછી ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. તેમજ ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવીને દાટી દીધો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવક 22મી માર્ચે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશન(Dindoli Police station)માં ફરિયાદ પણ નોંધાવી હતી. યુવક ગુમ થયો એ વિસ્તાર ચેક કરતાં મોપેડ પર બેસીને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક સગીર વયનો આરોપી છે, જ્યારે બીજો યુવકની પૂર્વ પ્રેમિકાનો પતિ છે.
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી મૃતકની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ પ્રેમી સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે પ્રેમી પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી. પતિ પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.
આથી પતિ 22મીખે પત્નીના પ્રેમીને સમાધાન કરવા બોલાવી પહેલા દારૂ પિવડાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે યુવકની લાશ ઓળખ ન થાય એ માટે પહેલા પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યાર બાદ તેની દફનવિધિ કરી હતી. જોકે પોલીસે પતિની ધરપકડ કરતાં તેણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી.
March 29, 2021 at 10:14PM surat
Technosv2018
March 30, 2021
કોરોનાના વધતા સંક્રમણને જોતા સુરતના જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન મોકૂફ રખાયું છે. એક્ઝિબિશનમાં મોટા પ્રમાણમાં વેપાર થવાની હીરા ઉદ્યોગકારોની આશા પર પાણી ફરી વળ્યું છે. મુંબઈમાં પણ ટ્રેડ એક્ઝિબિશન મોકૂફ રાખવામાં આવ્યું છે.
March 29, 2021 at 10:05PM surat
Technosv2018
March 30, 2021
Technosv2018
March 30, 2021
સુરત (Surat)શહેરમાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોના (Corona)મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરત શહેરના પોલીસ કમિશનર (Commissioner of Police Surat)દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, સભા કે સરઘસ કાઢવા પર લગાવાયો પ્રતિબંધ. આ જાહેરનામા મુજબ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લાગુ રહેશે.
સુરત શહેરમાં આજે કોરોના વાયરસના 603 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાથી કુલ 3 લોકોના મોત થયા છે. સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાને કેસને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-36, વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26, જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8 કેસ નોંધાયા હતા.
March 29, 2021 at 07:45AM surat
Technosv2018
March 29, 2021
Technosv2018
March 29, 2021
સુરત(Surat) જિલ્લાની સુગર મિલોમાં બની રહેલી બ્રાઉન સુગરની મોટી માંગ હોવાના કારણે ઉત્પાદનમાં વધારો કરાશે.બ્રાઉન સુગરની મીઠાશ વધુ હોવાથી વિદેશોમાં તેની માંગ વધી રહી છે.
March 29, 2021 at 03:07AM surat
Technosv2018
March 29, 2021
સુરતના ઓલપાડથી કીમ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સુરત (Surat)માં ટકારમા પાટીયા નજીક માઈનોર કેનાલમાં કાર (Car) ખાબકતા કાર ચાલક અને ત્રણ વર્ષીય બાળકનું મોત થયું હતું. કારમાં સવાર અન્ય બે મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.
March 28, 2021 at 11:48PM surat
Technosv2018
March 29, 2021
સુરત(Surat)માં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત(Amit Rajpoot) રિક્ષા લઈને ગલી ગલીમાં નીકળીને 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન લેવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે જ લોકોને ફરજીયાત વેક્સિન લેવા અંગેની સમજણ આપી રહ્યાં છે.
March 28, 2021 at 09:12PM surat
Technosv2018
March 29, 2021
સુરત (Surat) : ઓલપાડથી કીમ જતા માર્ગ પર અકસ્માત (Car Accident)ની ઘટના બની હતી. ટકારમાં પાટિયા નજીક કાર પલટી મારીને માઇનોર કેનાલમાં ખાબકી હતી. કાર ચાલક અને 3 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. કારમાં સવાર અન્ય 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. તમામ લોકો સુરતના કતારગામના રહેવાસી છે. કીમ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા છે.
Surat: ફિલ્મી સ્ટાઇલમાં હત્યાની ઘટનાથી ખળભળાટ, યુવતીના પ્રેમમાં યુવક હતો પાગલ
સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.
જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police) ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે.
Mehsana : પ્રેમપ્રકરણમાં યુવકની છરીના ઘા મારીને બે યુવકોએ કરી નાંખી હત્યા, કોણ છે હત્યારા?
મહેસાણાઃ જોટાણાના કટોસણમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે અને હત્યા કરનાર બે આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધાં છે. હત્યા કર્યા બાદ ભાગવા જતા જોટાણા રોડ પરથી એસઓજી પોલીસે ઝડપી લીધાં છે. પ્રેમસંબંધમાં યુવાનને છરીના ઘા મારી હત્યા કરી હતી. શુક્રવારે હત્યા કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત શુક્રવારે સાંજે જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામના અજિત(ઉ.વ.૧૮)ની શુક્રવારે સાંજે બે શખ્સોએ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. પ્રેમ સબંધની અદાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણા SOGને ખાનગી માહિતી મળી હતી કે, કટોસણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા બે આરોપી ખાનગી વાહનમાં કટોસણથી જોટાણા થઈને મહેસાણા તરફ જઈ રહ્યા છે.
આ માહિતીને આધારે પોલીસે કટોસણથી જોટાણા તરફ જતા રસ્તાઓ પર કોર્ડન કર્યું હતું અને બંને આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા અને બીજો આરોપી ઝાલા અજયસિંહ પ્રવીણસિંહ બચુભાને ઝડપી પાડ્યા હતા. અજીતસિંહ સંજુભા ઝાલાને ગામના જ બે શખ્સોએ શુક્રવાર સાંજે વિરસોડા રોડ ઉપર રેલવે ફાટક પાસેના મેદાનમાં લઈ જઈ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
હત્યા બાદ યુવકનો મોબાઇલ લૂંટી બંને ફરાર થઇ ગયા હતા. મૃતકની લાશનું જોટાણા સરકારી દવાખાનામાં પીએમ કરાવી પરિવારને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે મહેસાણા SOG પોલોસે બે આરોપીઓને ઝપડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
March 28, 2021 at 09:01PM surat
Technosv2018
March 29, 2021
Surat Corona Cases: છેલ્લા 24 કલાકમાં સુરત (Surat) જિલ્લામાં કોરોના (Corona virus)ના રેકોર્ડબ્રેક 775 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ હાલ પિક પર છે અને તેમા સૌથી વધુ પ્રભાવિત શહેર સુરત છે. સુરત શહેરમાં 611 અને ગ્રામ્યના 164 મળી છેલ્લા 24 કલાકમાાં કોરોનાના કુલ 775 કેસ નોંધાયા છે.
સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ
સુરત શહેરમાં સૌથી વધુ અઠવામાં 112, રાંદેરમાં 103 અને લિંબાયતમાં 80 કેસ છે. સુરત શહેરમાં કુલ કેસનો આંકડો 48 હજાર 466 અને મૃત્યુઆંક 878 થયો છે. જ્યારે ગ્રામ્યમાં કુલ કેસ 14 હજાર 664 કેસ છે. તો મૃત્યુઆંક 287 છે. આમ શહેર અને ગ્રામ્ય મળીને કુલ કેસનો આંકડો 63 હજાર 130 અને મૃત્યુઆંક 1 હજાર 165 છે. આ દરમિયાન સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે.
શું બની ઘટના કે તંત્ર દોડતું થઈ ગયું
આંજણા વિસ્તારનો કોરોના પોઝિટીવ (Corona Positive) દર્દી સરનામું ખોટું લખાવી અંડર ગ્રાઉન્ડ થઇ જતા સુરત મનપાનું (SMC) આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આંજણા-ડુંભાલ વિસ્તારના સતપાલ આરીયા નામના યુવાને ડુંભાલ હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સતપાલે જે સરનામું જણાવ્યું હતું તે આંજણાના રૂમ નં. 79 ડી 1 એપાર્ટમેન્ટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી પરંતુ તે સરનામા પર સતપાલ નામની વ્યક્તિ રહેતી ન હતી અને મોબાઇલ નંબર પર સંર્પક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ હતો. જેને પગલે લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાઠોડે ખોટું સરનામું લખાવી અંડર ગ્રાઉન્ડ થઇ જનાર સતપાલ આરીયા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
સુરતમાં મેયર સહિત કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) બાદ નેતા અને કાર્યકર્તાઓ સતત કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતમાં મનપાના હોસ્પિટલ સમિતિ ચેરમેન રાજેશ જોલિયા અને કતારગામ વોર્ડ નબર 7ના નગર સેવક નરેંદ્ર પાંડવ કોરોના સંક્રમિત થયા છે. હાલ બંને નેતાઓ હોમ ક્વોરંટાઈન થયા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી છે. સુરતમાં માત્ર બે દિવસમાં મેયર સહિત ભાજપના 7 અન આમ આદમી પાર્ટીના એક નગરસેવક કોરોના સંક્રમિત થયા છે. જે ચિંતાનું કારણ છે.
રાશિફળ 29 માર્ચ: આજે ધૂળેટી, જાણો કઈ જાતિના જાતકોને કેવો કલર ફળશે
March 28, 2021 at 07:47PM surat
Technosv2018
March 29, 2021
ગુજરાત(Gujarat Corona)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 2 હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સુરત(Surat Corona)માં કોરોનાનું સંક્રમણ વધતા શહેરના રાંદેરમાં કોરોનાને લઈ પોસ્ટર લાગ્યા છે. કોરોના કેસમાં વધારો કરવામાં નમ્બર 1 બનેગા સુરત એવા પોસ્ટર લાગ્યા છે.
March 28, 2021 at 06:21AM surat
Technosv2018
March 28, 2021
સુરત (Surat)ના વેસુ વિસ્તારમાં શુક્રવારે ત્રણ વાહન ચાલકોને અડફેટે લેનાર અતુલ વેકરિયાની ધરપકડ કરવાની કાર્યવાહી ફરી એકવાર હાથ ધરાઈ છે. અકસ્માતના કેસમાં અતુલ વેકરિયા (Atul Vekariya) સામે સાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરાશે. સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો પણ અલગથી કેસ કરવા તજવીજ હાથ ધરાઈ છે. શુક્રવારે અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ કારથી બે વાહનોને અડફેટે લીધા.જેના કારણે યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી ઉર્વશી ચૌધરી નામની યુવતીનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
March 28, 2021 at 03:05AM surat
Technosv2018
March 28, 2021
સુરત (Surat)માં વધતા કોરોના (corona) સંક્રમણ વચ્ચે હજુ પણ અમુક લોકો બેદરકાર છે. પુણા-કુભારિયા રોડ પર આવેલ શાક માર્કેટમાં લોકોની ભીડ એકત્રીત થઈ હતી. વેપારીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી. અનેક લોકો માસ્ક પહેર્યા વિના જ ફરી રહ્યા છે. એક તરફ પ્રશાસન કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ અમુક લોકો હજુ પણ બેદરકાર છે.
March 28, 2021 at 12:00AM surat
Technosv2018
March 28, 2021
સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.
March 27, 2021 at 11:49PM surat
Technosv2018
March 28, 2021
ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના મોત થયા છે.
March 27, 2021 at 11:38PM surat
Technosv2018
March 28, 2021
સુરતઃ ગુજરાત(Gujarat Corona)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 2 હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સુરત(Surat Corona)માં કોરોનાનું સંક્રમણ વધતા શહેરના રાંદેરમાં કોરોનાને લઈ પોસ્ટર લાગ્યા છે. કોરોના કેસમાં વધારો કરવામાં નમ્બર 1 બનેગા સુરત એવા પોસ્ટર લાગ્યા છે.
પોસ્ટરમાં ચૂંટણીઓમાં જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર એવા લખાણ લખાયા છે. ધનિકોને માફી અને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ એવા સૂત્રો લખવામાં આવ્યા છે. પ્રજા પોકારે ત્રાહિમામ પરિવાર ચલાવવા કરવા દો કામ જેવા સૂત્રો લખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ નેતાઓને ગોળ અને પ્રજા નો ખોળ કેમ જેવા સવાલો પૂછવામાં આવ્યા છે. જોકે, કોણે આ પોસ્ટર લગાવ્યા તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી, પરંતુ પોસ્ટરે હાલ શહેરમાં ચર્ચા જગાવી છે.
જરાત(Gujarat Corona)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 2 હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે ગુજરાતના સૌથી સંક્રમિત શહેર સુરત(Surat Corona)માં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરત મનપા(Surat Corporation)એ કોરોના સંક્રમણ ઘટાડવા નવો આદેશ આપ્યો છે. સુરતમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ, શાકભાજી વિક્રેતા, ફ્રૂટ વિક્રેતા, દુકાનધારકો, ચા વાળા, ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા લોકો, ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતા લોકોએ ફરજિયાત દર અઠવાડિયે RTPCR ટેસ્ટ કરાવવાના રહેશે.
કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ લોકો રાબેતા મુજબ કામગીરી કરી શકશે. સમૂહમાં કામ કરનારા લોકો સુપરસ્પ્રેડરની ભૂમિકામાં છે. કોઈ પણ વ્યક્તિને નજીકના ટેસ્ટિંગ સેન્ટરમાં ટેસ્ટ કરવા અપીલ કરાઈ છે. સરકારની ગાઈડલાઈન(Corona Guideline)નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના મોત થયા છે. આ પંદર દિવસમાં ૩૭૦૬ વ્યક્તિ કોરોના સામેની જંગ જીતી છે.
સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.
મેયર સિવાય કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં
મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. . સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.
March 27, 2021 at 11:09PM surat
Technosv2018
March 28, 2021
સુરતઃ ગુજરાત(Gujarat Corona)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 2 હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે ગુજરાતના સૌથી સંક્રમિત શહેર સુરત(Surat Corona)માં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરત મનપા(Surat Corporation)એ કોરોના સંક્રમણ ઘટાડવા નવો આદેશ આપ્યો છે. સુરતમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ, શાકભાજી વિક્રેતા, ફ્રૂટ વિક્રેતા, દુકાનધારકો, ચા વાળા, ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા લોકો, ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતા લોકોએ ફરજિયાત દર અઠવાડિયે RTPCR ટેસ્ટ કરાવવાના રહેશે.
કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ લોકો રાબેતા મુજબ કામગીરી કરી શકશે. સમૂહમાં કામ કરનારા લોકો સુપરસ્પ્રેડરની ભૂમિકામાં છે. કોઈ પણ વ્યક્તિને નજીકના ટેસ્ટિંગ સેન્ટરમાં ટેસ્ટ કરવા અપીલ કરાઈ છે. સરકારની ગાઈડલાઈન(Corona Guideline)નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના મોત થયા છે. આ પંદર દિવસમાં ૩૭૦૬ વ્યક્તિ કોરોના સામેની જંગ જીતી છે.
સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.
મેયર સિવાય કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં
મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. . સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.
સુરતમાં ત્રણ દિવસમાં 1700થી વધુ કેસ
સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1700થી વધારે નવા કેસ નોંધાયા છે. સુરતમાં સતત આઠમા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા.
શનિવાર, 27 માર્ચે 607
શુક્રવાર, 26 માર્ચે 609
ગુરુવાર, 25 માર્ચે, 501
બુધવાર, 24 માર્ચે 480
મંગળવાર, 23 માર્ચે 476
સોમવાર, 22 માર્ચે 429
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ
સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.
March 27, 2021 at 10:39PM surat
Technosv2018
March 28, 2021
સુરતઃ શહેર(Surat)ના અમરોલી વિસ્તારમાં પિયરમાં રહેતી પત્નીને વીડિયો કોલ કરીને પતિએ પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ પત્ની જ્યાં સુધી છૂટાછેટા ન આપે ત્યાં સુધી પ્રેમિકા સાથે રહેવાની વાત કરી હતી. પત્નીએ સમજાવવા છતાં ન માનતા આખરે પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીએ પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ વીડિયોકોલના સ્ક્રીન શોટ સાથે અમરોલી પોલીસ(Amroli Police)માં ફરિયાદ નોંધાવી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં માતાને ત્યાં રહેતી પરિણીતાના વર્ષ 2009માં લગ્ન થયા હતા. લગ્નથી તેમને બે પુત્ર પણ છે. જોકે, છેલ્લા થોડા સમયથી પતિને અડાજણની યુવતી સાથે પ્રેમસંબંધ(husband affair) બંધાયા હતા. તેમજ પતિ તેની પ્રેમિકા સાથે રહેવા લાગ્યો હતો. પત્નીએ લગ્ન જીવન બચાવવા માટે પતિ અને તેની પ્રેમિકાને સમાજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે પતિ સાથે અનેક વખત ઝગડો થયો હતો. તેમજ આ વાતને લઈને પત્નીને માર પણ મારતો હતો. જેથી પત્ની માતાના ઘરે આવી ગઈ હતી.
પતિએ હદ તો ત્યારે વટાવી કે પત્નીને વીડિયો કોલ કરીને પ્રેમિકા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. તેમજ પત્ની છૂટાછેડા ન આપે તો ઘરે નહીં આવવાની ધમકી આપતો હતો. પત્નીએ પતિના પ્રેમિકા સાથે શારીરિક સંબંધના સ્ક્રીન શોટ લઈ લીધા હતા અને તેના આધારે પતિ અને પ્રેમિકા સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પરિણીતા પતિની પ્રેમિકાને સમજાવવા જતાં તેની સાથે ઝઘડો કર્યો હતો અને થાય તે કરી લે હું તારા પતિ સાથે જ રહેવાની છું. એટલું જ નહીં, પરિણીતાને માર પણ માર્યો હતો. પતિએ પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ પણ કર્યું હતું. આમ, પતિ-પ્રેમિકાના ત્રાસથી કંટાળી પરિણીતાએ માતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. જેને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Surat: ફિલ્મી સ્ટાઇલમાં હત્યાની ઘટનાથી ખળભળાટ, યુવતીના પ્રેમમાં યુવક હતો પાગલ
સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.
જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police) ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે.
March 27, 2021 at 10:14PM surat
Technosv2018
March 28, 2021
સુરતઃ સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.
જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police) ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે.
Surat : યુવક પોતાની ગેરહાજરીમાં મિત્રને ઘરે આવતો જોઈ ગયો, પત્નિ સાથે મિત્રને શરીર સંબંધ હોવાની જાગી શંકા ને પછી..........
શહેરના કતારગામ વિસ્તારમાં યુવકે પત્ની(wife affair) સાથે આડાસંબંધની શંકામાં મિત્ર (Friend murder)ની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ઘરે આવેલા પતિએ મિત્રને પોતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં પત્ની સાથે જોઈ જતાં ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ આડાસંબંધની શંકામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ આ ઝઘડો ઉગ્ર બનતા યુવકે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં પોલીસ(Surat Police)એ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. તેમજ પત્નીની પણ ભૂમિકા શંકાસ્પદ જણાતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે હત્યારો યુવક કતારગામ સ્થિત પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહે છે. તેને કાપડનું છૂટક કામ કરતાં 28 વર્ષીય યુવક સાથે ધંધાકીય સંબંધો હતો. દરમિયાન ઘટનાને દિવસે મિત્ર યુવકના ઘરે બેઠો હતો. આ જ સમયે ઘરે આવેલા યુવકે મિત્રને ઘરમાં જોઇને પત્ની સાથે લફરાનુી શંકા ગઈ હતી.
આ વાતને લઈને બંન્ને વચ્ચે બબાલ થઈ હતી. તેમજ બંને વચ્ચે ઝપાઝપી થતાં યુવકે શાકભાજી કાપવાની છરીથી મિત્રને છાતીમાં ઘા મારી દીધી હતા. એટલું જ નહીં, વચ્ચે પડેલી પત્નીને પણ સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ (Katargam Police) ઘટનાસ્થળે દોડી આવી હતી.
કતારગામ પોલીસે યુવકની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે તેની પત્નીની પણ અટકાયત કરી હતી. હત્યામાં પત્નીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.
Technosv2018
March 28, 2021
સુરતઃ ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના મોત થયા છે. આ પંદર દિવસમાં ૩૭૦૬ વ્યક્તિ કોરોના સામેની જંગ જીતી છે.
સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.
[tw]https://twitter.com/BoghawalaHemali/status/1375849794539687937[/tw]
મેયર સિવાય કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં
મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. . સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.
સુરતમાં ત્રણ દિવસમાં 1700થી વધુ કેસ
સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1700થી વધારે નવા કેસ નોંધાયા છે. સુરતમાં સતત આઠમા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા.
શનિવાર, 27 માર્ચે 607
શુક્રવાર, 26 માર્ચે 609
ગુરુવાર, 25 માર્ચે, 501
બુધવાર, 24 માર્ચે 480
મંગળવાર, 23 માર્ચે 476
સોમવાર, 22 માર્ચે 429
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ
સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.
March 27, 2021 at 07:41PM surat
Technosv2018
March 28, 2021
સુરત: સુરતના મેયર હેમાલી બોઘાવાલા (Hemali boghawala)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ મેયર હેમાલી બોઘાવાલા આઈસોલેશનમાં છે. સુરતમાં કોરોના (Corona)સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરત કોર્પોરેશન(SMC)માં નવા 607 કેસ નોંધાયા છે. જ્યારે 456 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સુરત જિલ્લામાં 153 નવા કેસ નોંધાયા છે. TPCR ટેસ્ટ આજે પોઝીટીવ આવ્યો છે. સિટીસ્કેન અને રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
સુરતમાં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થયો છે. હોમ આઈસોલેશનમાં રહેતા લોકો માટે મનપાએ વ્યવસ્થા કરી છે. જેમાં દવા, શાકભાજી, કરીયાણું મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. મેડિકલ સ્ટોર, સુપર સ્ટોરમાંથી પણ લોકો સુધી ડિલિવરી કરાશે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશન(SMC)માં 2, અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 1, ભરૂચમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 5 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4484 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 607, અમદાવાદ કોર્પોરેશનમાં 601, વડોદરા કોર્પોરેશનમાં 259 , સુરત 153, રાજકોટ કોર્પોરેશનમાં 145, વડોદરા 67, ભાવનગર કોર્પોરેશન-29, રાજકોટ 27, ગાંધીનગર કોર્પોરેશન 24, અમરેલી 22, જામનગર કોર્પોરેશન 22, દાહોદ 20, પાટણ 19, ખેડા 18, કચ્છ 18, મહેસાણા 18, નર્મદા 18, મોરબી 17, આણંદ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, જામનગર 15, અમદાવાદ 11, ભરૂચ 11, સાબરકાંઠા અને વલસાડમાં 10-10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 44,29,556 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,707 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 3,44,256 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
Technosv2018
March 27, 2021
સુરતમાં હોળીના દિવસે પણ કોરોના રસીકરણ કેન્દ્ર ખુલ્લા રહેશે. હોળીના દિવસે સુરતમાં બપોરે બે વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી રસીકરણ કેન્દ્રો ખુલ્લા રહેશે. પાલિકા કમિશનરે ટ્વિટ કરી જાણકારી આપી હતી
March 27, 2021 at 05:58AM surat
Technosv2018
March 27, 2021
સુરતમાં ભાજપના વધુ એક કોર્પોરેટર (bjp corporator ) કોરોનાથી સંક્રમિત થયા છે. વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થયા હતા. કોર્પોરેટર રાજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
March 27, 2021 at 05:48AM surat
Technosv2018
March 27, 2021
સુરતમાં પિતાએ પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી. સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા વિજય કથીરિયાએ પોતાના બે વર્ષના બાળક નિત્ય માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી. તેમણે 13 તારીખે જમીન ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેમણે વિશ્વમાં સૌથી નાની ઉંમરે ચંદ્ર પર જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.
March 27, 2021 at 04:27AM surat
Technosv2018
March 27, 2021
સુરત(Surat)માં ત્રણથી વધુ લોકોને ઉડાવનાર જાણીતી અતુલ બેકરી (Atul Bakery) ના માલિક અતુલ વેકરિયા (Atul Vekariya)ની અટકાયત કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ (Corona test) બાદ અતુલ વેકરિયાની ધરપકડ કરાશે. છેલ્લે સુધી કાર ન હંકારવાનો દાવો કર્યો હતો. સુરત અતુલ બેકરી ના માલિક અતુલ વેકરિયા દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો.
March 27, 2021 at 03:59AM surat
Technosv2018
March 27, 2021
સુરતઃ સુરત(Surat)માં ત્રણથી વધુ લોકોને ઉડાવનાર જાણીતી અતુલ બેકરી (Atul Bakery) ના માલિક અતુલ વેકરિયા (Atul Vekariya)ની અટકાયત કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ (Corona test) બાદ અતુલ વેકરિયાની ધરપકડ કરાશે. છેલ્લે સુધી કાર ન હંકારવાનો દાવો કર્યો હતો. સુરત અતુલ બેકરી ના માલિક અતુલ વેકરિયા દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો.
ગઈકાલે રાત્રે 3 મોપેડને અડફેટે લીધા હતા. 1 યુવતીનું મોત થયું છે. અન્ય 2 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કમલ 304 A મુજબ કારવાહી કરાશે.અતુલ વેકરીયાએ બેફામ કાર હંકારતા 3 વ્યક્તિઓને હડફેટે લીધા હતા. વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી હાઇસ્કૂલ પાસેથી અતુલ વેકરીયા કાર લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ 3 મોપેડને અડફેટે લીધા હતા. જેમાં મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અતુલ વેકરીયાની અટકાયત કરી હતી. અતુલ વેકરીયા વારંવાર પોલીસની સામે પોતે ગાડી ન હંકારતો હોવાની વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે અન્ય મોપેડને અડફેટે લીધી હતી.
સમગ્ર ઘટના દરમ્યાન અતુલ વેકરીયા જ્યારે પોતાનો ખુલાસો આપી રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તા પર લાગેલા સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જશે, તેવી વાત અતુલ વેકેરિયાને કરી હતી. આ ઘટનામાં મોપેડ ચલાવતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તેઓ નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
March 27, 2021 at 01:47AM surat
Technosv2018
March 27, 2021
સુરતના અડાજણમાં CNG પંપ પર રીક્ષામાં આગ લાગી હતી. રીક્ષામાં ગેસ ભરાવતા અચાનક આગ લાગી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
March 27, 2021 at 01:16AM surat
Technosv2018
March 27, 2021
સુરત (Surat)માં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન (micro containment zone)માં લોકોને ઘરે બેઠા જીવનજરૂરિયાતની વસ્તુઓ મળશે. સંક્રમણવાળા વિસ્તારોમાં લોકોને ઘરે બેઠા વસ્તુ મળી રહે તેવી SMCએ વ્યવસ્થા કરી હતી.
March 26, 2021 at 11:43PM surat
Technosv2018
March 27, 2021
સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. સુરત કોર્પોરેશન(Surat Corporation)એ પણ સંક્રમણ અટકાવવા કામગીરી શરૂ કરી છે.
લોકોને ઘર બેઠા જીવન જરૂરિયાતની વસ્તુ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. લોકોને ફળ-શાકભાજી અને ગ્રોસરી, દવા સહિતની વસ્તુ હોમ ડીલેવરીમાં મળે તે માટે મ્યુનિ. તંત્રનું આયોજન છે. મનપાએ સંકમણ અટકાવવા માટે માઈક્રો કન્ટેન્ટમેન્ટ(Micro contentment) પણ જાહેર કરવામાં આવ્યા છે.
સંકર્મણવાળા વિસ્તારમાં મ્યુનિ. તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નિકળવા માટે પણ અપીલ કરી છે. આવા લોકોને ઘર બેઠા જીવન જરૂરિયાની વસ્તુ અને દવા મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. પાલિકા તંત્રએ અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ આવતાં હોવાથી આ વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારને કન્ટેમેન્ટ જાહેર કર્યા છે. લોકોના ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
આવા સમયે લોકોને દવા તથા ફળ અને શાકભાજી તથા ગ્રોશરી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ ઘર બેઠા મળે રહે તે માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી દુકાનો સાથં સંકલન કર્યું છે. સુરત મ્યુનિ.ના અઠવા, કતારગામ અને રાંદેર ઝોન ઉપરાંત આખા સુરત શહેરમાં શાકભાજી જેવી વસ્તુ મળી રહે તે માટે આયોજન કર્યું છે.
મ્યુનિ. તંત્રએ કેટલીક દુકાનો અને સંસ્થા સાથે સંકલન કરીને વોટ્સ અપ અને ફોન પર ઓર્ડર લઈને લોકોના ઘર બેઠા વસ્તુ પહોંચાડવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત અન્ય દુકાનદારો કે સંસ્થા પાલિકાની આ સેવા માટે તૈયાર હોય તેને સંપર્ક કરવા માટે અપીલ કરી છે.
Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોનાના કેસનો રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યમાં સૌથી વધુ 2190 કેસ નોંધાયા હતા. જ્યારે સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10134 પર પહોંચ્યા છે. અમદાવાદ (Ahemdabad)અને સુરત (Surat)માં કોરોના સંક્રમણના કેસ ખૂબ જ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ બંને શહેરોમાં કોરોના સંક્રમણના કેસ 600ને પાર પહોંચી ગયા છે.
કેટલો થયો વધારો ?
ગુજરાતમાં છેલ્લા સાત જ દિવસમાં 13,871 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે.
| તારીખ | કેસ | એક્ટિવ કેસ |
| 19 માર્ચ | 1415 | 6147 |
| 20 માર્ચ | 1565 | 6737 |
| 21 માર્ચ | 1580 | 7321 |
| 22 માર્ચ | 1640 | 7847 |
| 23 માર્ચ | 1730 | 8318 |
| 24 માર્ચ | 1790 | 8823 |
| 25 માર્ચ | 1961 | 9372 |
| 26 માર્ચ | 2190 | 10134 |
રાજ્યમાં શુક્રવારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા અને 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશન(SMC)માં 4, અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 1 અને રાજકોટ કોર્પોરેશન(RMC)માં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 , રાજકોટ કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25, નર્મદા-25, રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (Corona Vaccination) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
March 26, 2021 at 10:26PM surat
Technosv2018
March 27, 2021
સુરત (Surat) માં જાણીતી અતુલ બેકરીના માલિકની કારે 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. વેસુમાં જે.એચ.અંબાણી સ્કૂલ પાસે અતુલ વેકરિયાની કારને વાહનોને અડફેટે લીધા હતા. અતુલ વેકરિયા વારંવાર પોતાની ભૂલ ન હોવાનું નજરે પડ્યા હતા.
March 26, 2021 at 10:12PM surat
Technosv2018
March 27, 2021
છેલ્લા એક જ દિવસમાં સુરત (Surat) શહેર અને ગ્રામ્યમાં મળીને કોરોના (corona) ના નવા 745 કેસ નોંધાયા હતા. સુરત શહેરમા નવા 609 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 136 પોઝિટીવ કેસ નોંધાયા હતા.
March 26, 2021 at 09:49PM surat
Technosv2018
March 27, 2021
Surat: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)થી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૨,૧૯૦ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના ૨ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક (Gujarat Corona Cases) હવે ૨,૯૬,૩૨૦ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૭૯ છે. રાજ્યમાં હાલ ૧૦,૧૩૪ એક્ટિવ કેસ છે જ્યારે ૮૩ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ૨૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારને પાર થયો છે. રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને સુરતની હાલત ચિંતાજનક છે.
સુરતમાં બે દિવસમાં 1100થી વધુ કેસ
સુરતમાં સતત છઠ્ઠા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા બે જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1100થી વધારે નવા કેસ નોંધાયા છે.
શુક્રવાર, 26 માર્ચે 609
ગુરુવાર, 25 માર્ચે, 501
બુધવાર, 24 માર્ચે 480
મંગળવાર, 23 માર્ચે 476
સોમવાર, 22 માર્ચે 429
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ
સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.
સુરતમાં શું છે કોરોનાનું ચિત્ર
સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો છે. શુક્રવારે સુરત સિટીમાં કોરોનામાં વધુ ચારના મોત થયા હતા. શુક્રવારે સિટીમાં નવા 609 અને જીલ્લામાં 136 મળી કોરોનાનોં કુલઆંક 745 થયો છે. શહેરમાંથી વધુ 422 અને ગ્રામ્યમાંથી 32 મળી 454 દર્દીને રજા અપાઇ હતી. સિટીમાં કુલ કેસ 47,248 અને મૃત્યુઆંક 874 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,347 મૃત્યુઆંક ૨૮૭ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 61,895 અને મૃત્યુઆંક 1161 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 43,968અને ગ્રામ્યમાં 13,096 મળીને કુલ 56,064 થયો છે.
March 26, 2021 at 07:25PM surat
Technosv2018
March 27, 2021
Surat : શહેરના કતારગામ વિસ્તારમાં યુવકે પત્ની(wife affair) સાથે આડાસંબંધની શંકામાં મિત્ર (Friend murder)ની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ઘરે આવેલા પતિએ મિત્રને પોતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં પત્ની સાથે જોઈ જતાં ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ આડાસંબંધની શંકામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ આ ઝઘડો ઉગ્ર બનતા યુવકે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં પોલીસ(Surat Police)એ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. તેમજ પત્નીની પણ ભૂમિકા શંકાસ્પદ જણાતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે હત્યારો યુવક કતારગામ સ્થિત પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહે છે. તેને કાપડનું છૂટક કામ કરતાં 28 વર્ષીય યુવક સાથે ધંધાકીય સંબંધો હતો. દરમિયાન ઘટનાને દિવસે મિત્ર યુવકના ઘરે બેઠો હતો. આ જ સમયે ઘરે આવેલા યુવકે મિત્રને ઘરમાં જોઇને પત્ની સાથે લફરાનુી શંકા ગઈ હતી.
આ વાતને લઈને બંન્ને વચ્ચે બબાલ થઈ હતી. તેમજ બંને વચ્ચે ઝપાઝપી થતાં યુવકે શાકભાજી કાપવાની છરીથી મિત્રને છાતીમાં ઘા મારી દીધી હતા. એટલું જ નહીં, વચ્ચે પડેલી પત્નીને પણ સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ (Katargam Police) ઘટનાસ્થળે દોડી આવી હતી.
કતારગામ પોલીસે યુવકની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે તેની પત્નીની પણ અટકાયત કરી હતી. હત્યામાં પત્નીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.
Jamnagar : યુવકને સાળાની પત્નિ સાથે બંધાયા શરીર સંબંધ, સાળો બંનેને જોઈ ગયો ને બનેવીને મળવા બોલાવીને શું કર્યું ?
જામનગરઃ બે દિવસ પહેલા ધરારનગર નજીક કુવામાંથી મળી આવેલ યુવકની લાશને મામલો ચોંકાવનારો ધડાકો થયો છે. સાળાની પત્ની સાથે અનૈતિક સબંધમા 6 શખ્સોએ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. ૩ મહિલા સહિત 6 સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હત્યા નીપજાવી લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે દિવસ પહેલા જામનગરના ધરાનગર વાડી વિસ્તારમાં કૂવામાંથી અર્ધ બળેલી હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી અને પીએમ રિપોર્ટમાં ઈજાનું નિશાન જોવા મળતા હત્યાની આશંકા દર્શાવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ ગણતરીની કલાકોમાં જ યુવકની લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. યુવાનની હત્યા કરી કૂવામાં ફેંકી દિધો હોવાની ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન સામે આવી છે.
મૃતક યુવાનની ઓળખ મેળવીને મોતનું કારણ જાણવા મૃતકના સાળા અને સસરાની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક યુવકને સાળાની પત્ની સાથે આડાસંબંધ હતા. આ અંગે સાળાને ખબર પડી જતાં બનેવીને મળવા બોલાવી પતાવી દીધો હતો અને સળગાવી લાશ કુવામાં ફેંકી દીધી હતી.
ધરાનગરના ફોરેસ્ટ ક્વાર્ટર પાછળના અવાવરૂ કૂવામાંથી બે દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ શોર્ટ નોટ માં ઈજાનુ નિશાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વીસેરા લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પોલીસને તપાસમાં ચોક્કસ કડી મળી હતી અને તે દિશામાં તપાસ કરતાં હત્યાકાંડનો ખુલાસો થયો હતો.
મરનાર 30 વર્ષીય યુવક હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીટી-સી ડિવિઝનમાં યુવક ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી. જેમાં સસરાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળ્યા બાદ લાપતા બન્યાનું જણાવવામાં આવ્યું હતું. ગુમ નોંધના આધારે પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ઓળખ મેળવવામાં સફળતા મળી હતી.
March 26, 2021 at 03:17AM surat
Technosv2018
March 26, 2021
ભરુચઃ શહેરમાં ભાજપના યુવા નેતા મિત્રની પત્નીને ભગાડી જતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના નેતાને મિત્રની પત્ની અને બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ પ્રેમસંબંધ આગળ વધતા તે મિત્રની પત્નીને ભગાડી ગયો છે. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હિમાંશુ વેદને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ભરુચ ભાજપ શહેર યુવા મોરચાના મંત્રી હિમાંશુ વેદને તેના જ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ હતા. મિત્રની પત્નીને તેના પતિથી બે સંતાનો પણ છે. બંને એકબીજા વગર ન રહી શકતા તેમણે ઘણા સમય પહેલા જ ભાગી જવાની યોજના બનાવી નાંખી હતી. તેમજ આ પ્લાન પ્રમાણે ભાજપના નેતાએ કેટલાક લોકો પાસેથી 10 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી હતી.
બીજી તરફ ભાજપ નેતા પ્રેમિકાને લઈને ફરાર થઈ જતાં લેણિયાતો ભાજપ નેતાના પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે. તેમજ ભાજપ નેતા ફરી પરત નહીં આવે તેવી પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે.
યુવકને સાળાની પત્નિ સાથે બંધાયા શરીર સંબંધ, સાળો બંનેને જોઈ ગયો ને બનેવીને મળવા બોલાવીને શું કર્યું ?
જામનગરઃ બે દિવસ પહેલા ધરારનગર નજીક કુવામાંથી મળી આવેલ યુવકની લાશને મામલો ચોંકાવનારો ધડાકો થયો છે. સાળાની પત્ની સાથે અનૈતિક સબંધમા 6 શખ્સોએ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. ૩ મહિલા સહિત 6 સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હત્યા નીપજાવી લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે દિવસ પહેલા જામનગરના ધરાનગર વાડી વિસ્તારમાં કૂવામાંથી અર્ધ બળેલી હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી અને પીએમ રિપોર્ટમાં ઈજાનું નિશાન જોવા મળતા હત્યાની આશંકા દર્શાવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ ગણતરીની કલાકોમાં જ યુવકની લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. યુવાનની હત્યા કરી કૂવામાં ફેંકી દિધો હોવાની ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન સામે આવી છે.
મૃતક યુવાનની ઓળખ મેળવીને મોતનું કારણ જાણવા મૃતકના સાળા અને સસરાની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક યુવકને સાળાની પત્ની સાથે આડાસંબંધ હતા. આ અંગે સાળાને ખબર પડી જતાં બનેવીને મળવા બોલાવી પતાવી દીધો હતો અને સળગાવી લાશ કુવામાં ફેંકી દીધી હતી.
ધરાનગરના ફોરેસ્ટ ક્વાર્ટર પાછળના અવાવરૂ કૂવામાંથી બે દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ શોર્ટ નોટ માં ઈજાનુ નિશાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વીસેરા લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પોલીસને તપાસમાં ચોક્કસ કડી મળી હતી અને તે દિશામાં તપાસ કરતાં હત્યાકાંડનો ખુલાસો થયો હતો.
મરનાર 30 વર્ષીય યુવક હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીટી-સી ડિવિઝનમાં યુવક ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી. જેમાં સસરાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળ્યા બાદ લાપતા બન્યાનું જણાવવામાં આવ્યું હતું. ગુમ નોંધના આધારે પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ઓળખ મેળવવામાં સફળતા મળી હતી.
March 26, 2021 at 01:24AM surat
Technosv2018
March 26, 2021
સુરતઃ સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે, સુરત શહેરમાં કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરશે તો દંડ થશે જ. રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે પણ જણાવ્યુ હતું કે, આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી અને માસ્ક નહીં પહેરવા બદલ દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે, લોકોને પહેલાં માસ્ક પહેરવા અંગે જાગૃત કરાશે. પોલીસની સમજાવટ અને વિવિધ સંસ્થાઓને સાથે રાખીને હવે જનજગૃતિ અભિયાન ચલાવાશે. શહેરમાં સંસ્થાઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે તેથી માસ્ક નહી પહેરવા કોઈ કારણ નથી. સંપૂર્ણ પ્રયાસો છતાં કોઈ નાગરિક માસ્ક નહિ પહેરશે તો દંડ કરવું પડશે. તેમણે કહ્યું કે, બધાં લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂર રહેતી નથી. તમામ લોકોને અપીલ કે માસ્ક પહેરે અને સામાજિક અંતર રાખે અને સેનિટાઈઝર વાપરશે તો કોરોના નહિ થશે.
હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, સુરતમાં માસ્ક ન પહેરનાર લોકોનો દંડ લેવામાં નહીં આવે. કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારને પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસ પાસે છે અને આ અંગેનો આદેશ સુરત શહેરના પોલીસ કમિશ્નર બહાર પાડી ચૂક્યા છે. હેમાલી બોઘાવાલાએ પોલીસ કમિશ્નરથી પણ ઉપર હોય એ રીતે સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી દીધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમણે ગુલાંટ લગાવવી પડી છે. હવે તેમણે જણાવ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી થશે અને સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
March 26, 2021 at 12:16AM surat
Technosv2018
March 26, 2021
સુરતઃ સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયરે હેમાલી બોઘાવાલાએ સત્તા સંભાળતાં જ વિવાદ સર્જવા માંડ્યા છે. બોઘાવાલાએ પહેલાં રસ્તા પર ઉતરીને વાહનોમાં જતાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ તતડાવ્યા હતા જ્યારે પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસીતૈસી કરીને ડાન્સ પણ કર્યો હતો.
હેમાલી બોઘાવાલાએ હવે નવો વિવાદ સર્જ્યો છે. હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, સુરતમાં માસ્ક ન પહેરનાર લોકોનો દંડ લેવામાં નહીં આવે. કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારને પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસ પાસે છે અને આ અંગેનો આદેશ સુરત શહેરના પોલીસ કમિશ્નર બહાર પાડી ચૂક્યા છે. હેમાલી બોઘાવાલાએ પોલીસ કમિશ્નરથી પણ ઉપર હોય એ રીતે સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી દીધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમણે ગુલાંટ લગાવવી પડી છે. હવે તેમણે જણાવ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી થશે અને સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસૂસ કરવામાં આવષે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વાત ગાંધીનગર સુધી પહોંચતાં રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે જણાવ્યુ હતું કે, આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી. દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ પછી ગુલાંટ લગાવીને જણાવ્યું કે, તમામ લોકોને અપીલ કે માસ્ક પહેરીને ઘરની બહાર નીકળે. કાયદાકીય કાર્યવાહી કાયદાની રીતે થશે. પ્રજાને અપીલ કે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે માસ્ક પહેરો તો કાર્યવાહી નહીં થાય. માસ્ક નહીં પહેરો તો તમને માસ્ક આપવામાં આવશે. કોરોનાને લઈ ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે.
March 25, 2021 at 11:57PM surat
Technosv2018
March 26, 2021
સુરત મનપાના મહિલા કાઉન્સિલરએ પાલિકાની શાળાની મુલાકાત લીધી હતી. આપની મહિલા કાઉન્સિલર નિરાલી પટેલે મનપા સંચાલિત શાળામાં બાળકોના સ્વાસ્થ્યને લઈ તપાસ કરી હતી. વોર્ડ નંબર 5 અટલજીનગર એ કે રોડ ખાતે આવેલ આંગણવાડીમાં ગંદકી જોવા મળી હતી. RO પ્લાન્ટ હોવા છતાં પણ પાણીની ટાંકીમાં ગંદકી જોવા મળી હતી. શાળામાં સ્વચ્છતા, સીસીટીવી , પીવાનું શુદ્ધ પાણી,ખાવા લાયક ભોજનની માંગ કરી હતી.
March 25, 2021 at 11:42PM surat
Technosv2018
March 26, 2021
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં 16 વિદ્યાર્થીઓ અને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા 34 લોકોને કોરોના થયો હતો. સુરતમાં શિક્ષક, મેનેજર સહિત ચાર બેન્કના કર્મચારીઓને પણ કોરોના થયો હતો.
March 25, 2021 at 11:29PM surat
Technosv2018
March 26, 2021
સુરતમાં આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. નિકુંજ સાંધાની અને પ્રકાશ કુંચાળાની પોલીસે ધરપકડ કરી હતી. સિદ્ધાર્થ પાસે વાપરવા લીધેલી કાર આરોપી નિકુંજે બારોબાર 50 હજારમાં ગીરવે મૂકી હતી. જે બાબતે સિદ્ધાર્થ અને નિકુંજની વારંવાર માથાકૂટ થઇ હતી.
March 25, 2021 at 11:10PM surat
Technosv2018
March 26, 2021
સુરતમાં કોર્ટમાં ફીઝીકલ કાર્યવાહી શરુ થયાને હજુ તો એક મહીનો પણ પુરો નથી થયો. ત્યાં કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લા અદાલતમાં 24 લોકો કોરોના સંક્રમિત થયા છે. ચાર જજ, 10 કર્મચારી અને 10 વકીલોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોર્ટમાંથી કેસ સામે આવતા વકીલોએ અજંટ સિવાયના કામોથી સ્વૈચ્છિક રીતે અળગા રહેવાનો નિર્ણય લીધો છે
March 25, 2021 at 11:02PM surat
Technosv2018
March 26, 2021
સુરતમાં કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો. સુરત જિલ્લામાં પ્રથમવાર કોરોનાના કેસે 600નો આંક વટાવ્યો. તો એક જ દિવસમાં ચાર દર્દીના મૃત્યુ નિપજ્યા. સિટીમાં નવા 501 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 116, લિંબાયતમાં 72, રાંદેરમાં 65 અને ઉધનામાં 62 કેસ છે. સિટીમાં કુલ કેસ 45,639 અને મૃત્યુઆંક 870 છે. ગ્રામ્યમાં કુલ કેસ 14,211મૃત્યુઆંક 287 છે.
March 25, 2021 at 09:51PM surat
Technosv2018
March 26, 2021
સુરત મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આઈફોન લેવાનો ઈન્કાર કર્યો છે.તેમણે કહ્યું કે સાદા એન્ડ્રોઈડ ફોનથી પણ જનતા માટે કામ થઈ શકે છે.સુરત મનપા દર વખતે જનતાના કામ કરવા માટે મોંઘા આઈફોન આપે છે.
March 25, 2021 at 08:48PM surat
Technosv2018
March 26, 2021
સુરતમાં ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની ટ્યુશન ક્લાસ સંચાલકોએ માંગ કરી હતી. એસઓપીના નિયમોના પાલન સાથે ક્લાસ શરૂ કરવાની માંગ કરી હતી. સંચાલકે કહ્યું કે, એક વર્ષથી ટ્યુશન બંધ હોવાના કારણે હાલ કફોડની બની છે.
March 25, 2021 at 05:53AM surat
Technosv2018
March 25, 2021
સુરતમાં રાહુલ રાજ મોલના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવારે મોલ બંધ રાખવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. મોલમાં 319 દુકાનો આવેલી છે. વેપારીઓએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
March 25, 2021 at 05:48AM surat
Technosv2018
March 25, 2021
સુરત બાર એસોસિયેશને અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. 25 માર્ચથી પાંચ એપ્રિલ સુધી અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.
March 25, 2021 at 04:54AM surat
Technosv2018
March 25, 2021
સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યું છે. કાર્ડ ધારકને અનાજ ન આપી અવાર નવાર ધક્કા ખવડાવતા હતા જેને લઈને આપના કાઉંસિલર ધર્મેંદ્ર વાવાલિયાએ તપાસ કરતા વોર્ડ નં 14માં સરકારી અનાજનો દુકાનમાં ગરીબોનું અનાજ બારોબાર વેચાતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, કાર્ડ ધારકની જાણ વગર મહિનાઓથી અનાજ અંગુઠાની છાપ મૂક્યા વિના ઉપાડી લેવામાં આવતો હતો
March 25, 2021 at 03:41AM surat
Technosv2018
March 25, 2021
સુરતના અઠવા ઝોનમાં પાંચ એપાર્ટમેન્ટમાં 45 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ મચ્યો છે.કાકડિયા કોમ્પલેક્ષ સહિત પાંચ એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
March 25, 2021 at 02:39AM surat
Technosv2018
March 25, 2021
માસ્ક વગર ફરતા નેતાઓ સામે કાર્યવાહી ના કરતી સુરત પોલીસના એક કર્મચારીએ બાઈક ચાલકને લાફો ઝીંક્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. લીંબાયતના ઓમનગરમાં એક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી રીક્ષામાંથી બે પોલીસ કર્મચારી અચાનક કૂદે છે અને બાઈક ચાલકને પકડવાનો પ્રયાસ કરે છે.પોલીસને જોતા બાઈક ચાલક થોડીક આગળ જઈને ઉભો રહે છે. તે દરમિયાન પાછળથી આવેલ એક પોલીસ કર્મી બાઈક ચાલકને સીધો લાફો ઝીંકી દે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. માસ્ક ન પહેરવાને લઈ પોલીસ કર્મચારીએ લાફો ઝીંક્યો હોવાનો બાઈક ચાલકે આરોપ લગાવ્યો છે.
March 25, 2021 at 02:05AM surat
Technosv2018
March 25, 2021
સુરતમાં માંગરોળમાં ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકના પુત્રીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સત્યાનાશ થયો હતો. સુરત શહેર અને જિલ્લો વધુ સંક્રમિત હોવા છતા લોકો માસ્ક વિના ગરબા રમ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ છે કે આટલી જોરશોરથી ડી.જે વાગતું રહ્યું તેમ છતા પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી નહીં. જ્યારે નેતાઓ જ રીતે નિયમોનો સત્યાનાશ કરતા રહેશે તો જનતા પાસે શું અપેક્ષા રાખવી
March 25, 2021 at 12:43AM surat
Technosv2018
March 25, 2021
સુરતમાં કોરોના બેકાબૂ બન્યો છે. શહેરના પોશ ગણાતા અઠવા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે સુરત શહેરમાં નોંધાયેલા કુલ 480 કેસ પૈકી એકલા અઠવા ઝોનમાં 116 કેસ નોંધાયા.જેમાં પાંચ એપાર્ટમેંટમાં 45 પોઝિટીવ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે
March 24, 2021 at 11:07PM surat
Technosv2018
March 25, 2021
સુરતમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એક જ દિવસમાં ડીસીપી સહિત 23 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરત સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી જે.એન દેસાઇ પોઝિટીવ આવ્યા છે.
March 24, 2021 at 11:02PM surat
Technosv2018
March 25, 2021
સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.
March 24, 2021 at 10:45PM surat
Technosv2018
March 25, 2021
સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.
March 24, 2021 at 09:47PM surat
Technosv2018
March 25, 2021
સુરતના કામરેજમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલા મજૂરોના મોત અંગે ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો છે.કોન્ટ્રાક્ટર કરૂણેશ ઠુમ્મર, સુપરવાઈઝર પંકજ ઠુમ્મર, મુકાદમ પંકજ શાહ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
March 24, 2021 at 09:04PM surat
Technosv2018
March 25, 2021
કોરોનાના વધતા કેર વચ્ચે સુરતમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. લોકોમાં ગભરાટ પેદા થઇ ગઇ છે. જાણો નવા સ્ટ્રેનમાં શું છે લક્ષણો, આમાં કૉવિડના અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે, માથાનો દુખાવો, ચામડી રોગ, ઝાડા જેવા લક્ષણ મુખ્યત્વ છે. સુરતમાં એવા લોકો પણ પૉઝિટીવ આવ્યા છે જે લોકોમાં કૉવિડના લક્ષણો નથી દેખાયા. સુરત પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ આની માહિતી આપી હતી.
March 24, 2021 at 04:34AM surat
Technosv2018
March 24, 2021
સુરતમાં સતત હત્યાના ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના સરથાણા વિસ્તારમાં એક યુવકને પોતાની ગાડીમાં જ કેટલાક બદમાશો દ્વારા તિષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા, આ ઘટનાની જાણ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
March 24, 2021 at 03:55AM surat
Technosv2018
March 24, 2021
સુરતમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. કોર્પોરેટરને લાપરવાહી પડી ભારે, માસ્ક વગર ફરતાં ભાજપ કોરોપોરેટર કોરોનાથી સંક્રમિત થયા છે. સુરતમાં વોર્ડ નંબર.22ના કૉર્પોરેટર હેમરાજસિંહ રાઉલજીને કોરોનાનો ચેપ લાગ્યો છે.
March 24, 2021 at 03:42AM surat
Technosv2018
March 24, 2021
સુરતઃ ગુજરાતમાં ફરી લોકડાઉ નહીં લદાય એવી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયા પર લોકડાઉનની અફવાઓ ચાલી રહી છે. જાણીતી હિન્દી ન્યુઝ વેબસાઈટ લાઇવ હિન્દુસ્તાન ડૉટ કૉમમાં છપાયેલા સમાચાર પ્રમાણે 26 માર્ચથી લૉકડાઉન લાદવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. આ અહેવાલ પ્રમાણે ફરી અફવા ફેલાવાની આશંકાથી મોટી સંખ્યામાં કામદારો સુરતથી ભાગી રહ્યા છે.
કોણે લગાવ્યા પોસ્ટર
સુરતમાંથી મોટા પાયે કામદરો ભાગવા માંડતા ટ્રાવેલ્સ સંચાલકો આગળ આવ્યા હતા. સુરત માં લોકડાઉન થવાનું છે તેવી અફવા ફેલાતા લોકો યુપીસ બિહાર તરફ રવાના થતા હતા. જે બાદ ટ્રાવેલ્સ સંચાલકોએ લોકડાઉન અફવા છે તેવા પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરમાં લોકોએ અફવામાં દોરવાવું નહીં, લોકડાઉન અફવા છે તેવા લખાણ લખવામાં આવ્યા હતા.
પ્રદેશ પ્રમુખ પાટિલ પણ આવ્યા મેદાનમાં
આ અફવા મુખ્યત્વે સુરત તથા આસપાસના વિસ્તારોમાં ચાલી રહી હોવાથી નવસારીના ભાજપ સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે મેદાનમાં આવવુ પડ્યું છે. પાટિલે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં 26 માર્ચથી લૉકડાઉન લદાવવાની વાત બિલકુલ ખોટી છે અને લોકોએ શહેર છોડીને જવાની જરૂર બિલકુલ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો અને લૉકડાઉન બિલકુલ નહીં લગાવવામાં આવે ત્યારે આ પ્રકારની અફવાઓથી જરાય દોરાવાની જરૂર નથી.
પોલીસે શું કહ્યું
જો કે પોલીસે સ્પષ્ટતા કરી છે કે, કામદારો લોકડાઉનની અફવાના કારણે નહીં પણ હોળીના તહેવારોમાં ઘરે જવાનું હોવાથી જઈ રહ્યા છે. આ અફવાને રોકવા માટે પોલીસ પણ સક્રિય થઈ છે. સુરતની પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.
પોલીસે જણાવ્યું કે, હોળીના તહેવારના કારણે ટ્રેનોમાં ભારે ભીડ છે તેથી લોકો બસોમાં જઈ રહ્યા છે. કેટલાક ટ્રાવેલ્સ એજન્ટ પણ અફવા ફેલાવીને મોટી કમાણી કરવાના ચક્કરમાં છે. આ લોકો જ લોકડાઉનની અફવા ફેલાવી રહ્યા છે. સામાન્ય લોકો અફવાને સાચી માનીને વતન તરફ જવા માટે બસોનો સહારો લઇ રહ્યાં છે તેના કારણે લોકડાઉનના ડરથી લોકો ભાગી રહ્યા હોવાની વાતો ફેલાવી રહ્યા છે.
March 24, 2021 at 12:35AM surat
Technosv2018
March 24, 2021
સુરતની વાંકલની છાત્રાલયમાં ગઈકાલે સાંજે એક વિદ્યાર્થીનો આપઘાત કરી લેતા અફડાતફડી મચી ગઇ છે. સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય એલિસન વસાવા એસ.વાય.બી.એસ.સીમાં અભ્યાસ કરતો હતો. આપઘાતનુ કારણ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી.
March 24, 2021 at 12:07AM surat
Technosv2018
March 24, 2021
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોને અગવડતા ના પડે તે ત માટે એસટી તંત્રએ મોટી નિર્ણય લીધો છે. અમદાવાદ અને સુરત બન્ને શહેરોમાંથી વધારાની બસો દોડાવવાનુ નક્કી કર્યુ છે. અમદાવાદમાંથી 100 અને સુરતથી 200 વધારાની બસો દોડાવાશે.
March 23, 2021 at 11:14PM surat
Technosv2018
March 24, 2021
સુરતઃ સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે ત્યારે કોરોના વેકસીન લેવા મુસ્લિમ સમાજનાં તમામ લોકોને અપીલ કરાઈ છે. સુરત શહેરના માજી મેયર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટના ભૂતપૂર્વ ઉપપ્રમુખ કદીર પીરઝાદાએ પ્રજાજોગ સંદેશ આપી મુસ્લિમ સમાજનાં તમામ લોકોને કોરોના વેકસીન લેવા અપીલ કરી છે. કદીર પીરઝાદાએ કોરોના વેકસીન લેવા ઉપરાંત માસ્ક પહેરવા પણ અપીલ કરી છે. કદીર પીરજાદાએ ઘરે ઘરે ફરીને અને રોડ ઉપર આવી લોકોને જાગૃત કર્યા હતા.
કદીર પીરઝાદાએ કોરોના સામે રક્ષણ મેળવવા લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે સભાનતા કેળવાય અને વેક્સીન માટે જાગૃતિ આવે તે માટે મહા અભિયાનની શરૂઆત કરી છે. મુસ્લિમ સમાજમાં જાગૃતિના અભિયાન તરીકે માજી મેયર કદીરભાઈ પીરઝાદાએ વિવિધ વિસ્તારમાં ઘેર ઘેર ફરીને રાઉન્ડ લીધા હતા. કદીર પીરઝાદાએ મંગળવારે હોડી બઁગલા, ઘાસ્તીપુરા, રુબી કોમ્પ્લેક્સ, મદારી વાડ વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકો ને જાગૃત કર્યા હતા.
કદીર પીરઝાદાએ મુસ્લિમો માટે પવિત્ર મનાતો રમઝાન મહિનો આવી રહ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે વેક્સીન લેવા અપીલ કરીને લોકોને સલામત થઈ જવા કહ્યું છે. તેમણે કહ્યું કે, રમઝાન મહિનામાં એકબીજાને મળવાનું થતું હોવાથી મુસ્લિમ સમાજનાં લોકો વહેલામાં વહેલી તકે વેકસીનેશન કામગીરી પૂર્ણ કરે એ જરૂરી છે કે જેનાથી કોરોના જેવી મહાબીમારી થી લોકોને રક્ષણ મળી રહે. આ ઝુંબેશમાં કદીરભાઈ પીરઝાદા સાથે સમાજના અગ્રણીઓ માજી કોર્પોરેટર અસદ કલ્યાણી પણ જોડાયા હતા.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સુરતમાં સતત ત્રીજા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં જ સુરતમાં કોરોનાના 1300થી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવાર, 23 માર્ચે 476, સોમવાર, 22 માર્ચે 429, રવિવાર, 21 માર્ચે 405, શનિવાર, 20 માર્ચે 381, શુક્રવાર, 19 માર્ચે 349, ગુરુવાર, 18 માર્ચે 324, બુધવાર, 17 માર્ચે 315 કેસ નોંધાયા હતા.
સુરત કોર્પોરેશને શું કરી નવી પહેલ
સુરતમાં કોરોના સંક્રમણ ઘટાડવા મનપાએ નવી પહેલ કરી છે. જે મુજબ ઉધના ઝોનમાં આવેલી રામેશ્વરમ ગ્રીન સોસાયટી-એપાર્ટમેન્ટમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ પોઝિટિવ કેસ આવ્યા બાદ સોસાયટીના અન્ય કોઈ સભ્યને ચેપ ન લાગે તે માટે સોસાયટીમાંથી કોઇ વ્યક્તિ બહાર નીકળે તો પ્રમુખ-સેક્રેટરીને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેહતી રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
March 23, 2021 at 10:58PM surat
Technosv2018
March 24, 2021